લક્ષ્મી ડાયમંડના ગુજરાતભરના સ્થળો પર ઇન્કમ ટેક્સના દરોડા

આવકવેરા વિભાગની ડીડીઆઇ વિંગે બુધવારે સુરતના જાણીતી લક્ષ્મી ડાયમંડ કંપની અને ગજેરા ગ્રુપના ગુજરાતભરના સ્થળોએ સાગમટે દરોડા પાડ્યા હતા. જેને કારણે ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

ગજેરા ગ્રુપ ડાયમંડ, રીઅલ એસ્ટેટ, એજ્યુકેશન જેવા અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલું છે. બુધવારે ગુજરાતના 150થી વધારે અધિકારીઓએ સુરત સહિત અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે. સુરતમાં એ. કે. રોડ પર આવેલી લક્ષ્મી ડાયમંડની જાયન્ટ ફેકટરી પર પણ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.

સુત્રોના કહેવા મુજબ અધિકારીઓ હવાલા નેટવર્કની પણ તપાસ કરી રહ્યા છે. ગ્રુપના મોટા લીડર વસંત ગજેરા અને ચીનુ ગજેરાની પુછપરછ કરવામાં આવી હતી. ગજેરા ગ્રુપ ડાયમંડ ક્ષેત્રે મોટું નામ હતું હવે રીઅલ એસ્ટેટમાં પણ મોટું નામ બની ગયું છે.

About The Author

Related Posts

Top News

જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં મોટું હિમસ્ખલન, વીડિયો જોઈને લોકોના ઉડ્યા હોશ

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગના સરબલ વિસ્તારમાં મોટું હિમસ્ખલન થયું, જેમાં ઘણા ઘરો અને વાહનો ઝપેટમાં આવી ગયા હતા. હિમસ્ખલનમાં...
National 
જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં મોટું હિમસ્ખલન,  વીડિયો જોઈને લોકોના ઉડ્યા હોશ

લક્ષ્મી ડાયમંડના ગુજરાતભરના સ્થળો પર ઇન્કમ ટેક્સના દરોડા

આવકવેરા વિભાગની ડીડીઆઇ વિંગે બુધવારે સુરતના જાણીતી લક્ષ્મી ડાયમંડ કંપની અને ગજેરા ગ્રુપના ગુજરાતભરના સ્થળોએ સાગમટે દરોડા પાડ્યા હતા. જેને...
Gujarat 
 લક્ષ્મી ડાયમંડના ગુજરાતભરના સ્થળો પર ઇન્કમ ટેક્સના દરોડા

સૌરાષ્ટ્રના મોટા નેતાએ ઊભા કરેલા લેન્ડ માફિયાઓના મહાકાલ ગ્રુપના સૂત્રધાર પર IT ત્રાટક્યું

થોડા વર્ષો અગાઉ સૂરતની જાહેજલાલી જોઇને સૌરાષ્ટ્રના એક મોટા નેતાએ લેન્ડ માફિયાઓને ભેગા કરી એક ગેંગ બનાવી હતી જે મહાકાલ...
Gujarat 
સૌરાષ્ટ્રના મોટા નેતાએ ઊભા કરેલા લેન્ડ માફિયાઓના મહાકાલ ગ્રુપના સૂત્રધાર પર  IT ત્રાટક્યું

કોંગ્રેસથી દૂરી બનાવી રહ્યા છે શશિ થરૂર? બજેટ સત્રની બેઠકમાં ફરી ગેરહાજર રહ્યા...

કોંગ્રેસ અને શશિ થરૂર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બધું બરાબર ચાલી રહ્યું નથી. થરૂર અને પાર્ટી હાઇકમાન્ડ વચ્ચે દૂરીઓ વધી...
Politics 
કોંગ્રેસથી દૂરી બનાવી રહ્યા છે શશિ થરૂર? બજેટ સત્રની બેઠકમાં ફરી ગેરહાજર રહ્યા...

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.