અમેરિકાની બેંકોમાં પડેલું જર્મનીનું 1236 ટન સોનું પાછું લાવો, જર્મન લોકોની માંગ

જર્મની પાસે દુનિયામાં બીજા નંબરનો સૌથી મોટો સોનાનો ભંડાર છે. આ દેશ પાસે કુલ 3350 ટન સોનુ છે જેની અંદાજિત કિંમત 450 બિલિયન યુરો થાય છે. 3350 ટન માંથી 37 ટકા એટલે કે 1236 ટન સોનુ અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંકની તિજોરીમાં પડ્યું છે. બાકીનું જર્મનીના ફ્રેન્કફર્ટમાં અને થોડું સોનુ લંડનમાં છે.

જર્મનીની સેન્ટ્રલ બેંકના પૂર્વ રિસર્ચ હેડ ઇમાન્યુઅલ મોચ સહિતના નિષ્ણાતાનો કહેવું છે કે અમેરિકાની બેંકોમાં પડેલું સોનું જર્મની પાછું લાવી દેવું જોઇએ. તેના કારણો એવા છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અણધારા નિર્ણયો લે છે અને અમેરિકાની નજર આ સોના પર પડે તો તેને લાવવું મુશ્કેલ થઇ પડશે.

જો કે, જર્મનીની સરકારે કહ્યું છે કે, સોનુ અમેરિકાથી પાછું લાવવાનો અત્યારે સરકાર કોઇ વિચાર કરી રહી નથી.

About The Author

Related Posts

Top News

7 દિવસમાં 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, હવામાન વિભાગે જણાવ્યું- ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે

દેશના વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. એક તરફ, પર્વતોમાં હિમવર્ષાએ લોકોની ચિંતા વધારી છે. તો મેદાની વિસ્તારોમાં...
Gujarat 
7 દિવસમાં 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, હવામાન વિભાગે જણાવ્યું- ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે

ભારત US ટ્રેડ ડીલ: દેશના ખેડૂતો અને ડેરી ઉદ્યોગને કોઈ જોખમ નથી. નવી તકો અને આર્થિક વૃદ્ધિનો માર્ગ ખુલશે

(ઉત્કર્ષ પટેલ) હમણા જ ભારત અને અમેરિકા વચ્ચે એક મહત્વપૂર્ણ વેપાર કરારની જાહેરાત થઈ છે જે બંને દેશોના આર્થિક સંબંધોને...
National 
ભારત US ટ્રેડ ડીલ: દેશના ખેડૂતો અને ડેરી ઉદ્યોગને કોઈ જોખમ નથી. નવી તકો અને આર્થિક વૃદ્ધિનો માર્ગ ખુલશે

અમેરિકાની બેંકોમાં પડેલું જર્મનીનું 1236 ટન સોનું પાછું લાવો, જર્મન લોકોની માંગ

જર્મની પાસે દુનિયામાં બીજા નંબરનો સૌથી મોટો સોનાનો ભંડાર છે. આ દેશ પાસે કુલ 3350 ટન સોનુ છે જેની અંદાજિત...
World 
અમેરિકાની બેંકોમાં પડેલું જર્મનીનું 1236 ટન સોનું પાછું લાવો, જર્મન લોકોની માંગ

ભારત-પાકિસ્તાન મેચથી મળતી રકમ એટલે PCBની 7 વર્ષની કમાણી; જાણો આ નાટકથી કોને કેટલું નુકસાન થશે

પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાં ભારત સામે રમવાનો ઇનકાર કર્યો છે. બંને ટીમો 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ગ્રુપ સ્ટેજ મેચ રમવાની હતી....
Sports 
ભારત-પાકિસ્તાન મેચથી મળતી રકમ એટલે PCBની 7 વર્ષની કમાણી; જાણો આ નાટકથી કોને કેટલું નુકસાન થશે

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.