આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ

(ઉત્કર્ષ પટેલ)

યોગી આદિત્યનાથજી દ્વારા અપાયેલો એક શક્તિશાળી અને પ્રેરણાદાયી સંદેશ છે. આ નિવેદન માત્ર ધાર્મિક ઉદ્ઘોષ નથી પરંતુ રાષ્ટ્રના આત્મવિશ્વાસ અને સાંસ્કૃતિક પુનરુત્થાનનું પ્રતીક છે.

સનાતન ધર્મ હજારો વર્ષથી અનેક આક્રમણો, ષડયંત્રો અને પરિવર્તનોનો સામનો કરીને પણ અખંડ રહ્યો છે. યોગી આદિત્યનાથજીનું આ કથનસનાતન ધર્મની અમરતા અને સાર્વભૌમિકતા પર આધારિત છે. તેઓ માને છે કે જ્યારે સમગ્ર વિશ્વમાં અસ્થિરતા, સંઘર્ષ અને ધાર્મિક અને જીવનના મૂલ્યોનું સંકટ વધી રહ્યું છે ત્યારે સનાતનના સિદ્ધાંતો સત્ય, અહિંસા, સર્વધર્મ સમભાવ અને માનવ કલ્યાણ જ વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિનો આધાર બની શકે છે.

2

આ નિવેદન એકસાથે એકતાનો, સંઘર્ષનો અને દીર્ઘકાલીન દૃષ્ટિકોણનો સંદેશ આપે છે. ગોરખનાથ મઠના મહંત તરીકે યોગી આદિત્યનાથની આ વાત સાથે લોકો ભાવનાત્મક રીતે જોડાયા છે કારણ કે તે રામ, મહાદેવ અને ભારતમાતાના આદર્શો સાથે સંકલિત છે. આજના સમયમાં જ્યારે સાંસ્કૃતિક ઓળખના પ્રશ્નો ફરી ઉભા થઈ રહ્યા છે ત્યારે આવો નિર્ભીક સંદેશો લોકોમાં ઉત્સાહ અને નૈતિક જવાબદારીની ભાવના જગાડે છે.

આ 1000 વર્ષનું લક્ષ્ય માત્ર ધાર્મિક વર્ચસ્વનું નથી પરંતુ ભારતને વિશ્વગુરુ તરીકે સ્થાપિત કરવાનું સ્વપ્ન છે જેમાં શિક્ષણ, વિજ્ઞાન, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું મિશ્રણ હોય. યોગીજીની આ વાણી દરેક હિંદુને, દરેક ભારતીયને પોતાની જવાબદારી યાદ અપાવે છે કે સનાતનનું ભવિષ્ય આપણા હાથમાં છે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Top News

મુર્રા ભેંસે 29.65 લીટર દૂધ આપીને બુલેટ જીતી હતી, અગાઉ તેણે ટ્રેક્ટર અને 2 લાખ રૂપિયા પણ જીત્યા હતા

હરિયાણાના અંબાલામાં બિલ્લુની મુર્રા ભેંસ સતત ચર્ચાનો વિષય રહી છે. સાહાના રહેવાસી બિલ્લુ અને તેની ભેંસોને સોશિયલ મીડિયા અને યુટ્યુબ...
National 
મુર્રા ભેંસે 29.65 લીટર દૂધ આપીને બુલેટ જીતી હતી, અગાઉ તેણે ટ્રેક્ટર અને 2 લાખ રૂપિયા પણ જીત્યા હતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -27-01-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

અજિંક્ય રહાણે લાંબા સમય સુધી વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ઉપ-કેપ્ટન રહ્યો અને તે તેને અને તેના વર્તનથી સારી રીતે પરિચિત છે....
Sports 
શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

એક રખડતા કૂતરાને અમેરિકાના વીઝા કંઈ રીતે મળી ગયા?

અમેરિકામાં જવું માણસો માટે અત્યારે ભારે પડી રહ્યું છે ત્યારે એક રખડતો કુતરો અમેરિકા પહોંચી ગયો છે અને શાંતિનો સંદેશો...
World 
એક રખડતા કૂતરાને અમેરિકાના વીઝા કંઈ રીતે મળી ગયા?

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.