- Business
- કેન્દ્રીયમંત્રીએ કહ્યું- વ્યાજ દરમાં ઘટાડો થવો જોઇએ, જાણો RBIએ શું જવાબ આપ્યો
કેન્દ્રીયમંત્રીએ કહ્યું- વ્યાજ દરમાં ઘટાડો થવો જોઇએ, જાણો RBIએ શું જવાબ આપ્યો
By Khabarchhe
On

કેન્દ્રીય વેપાર અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાસનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. પિયુષ ગોયલે મુંબઇમાં એક બિઝનેસ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, રિર્ઝવ બેંક, ફુડ ઇન્ફ્લેશનના આધારે વ્યાજ દરનો નિર્ણય લેવાની થિયરી યોગ્ય નથી. RBIએ વ્યાજનો દર ઘટાડવો જોઇએ.
રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસ એક અન્ય કાર્યક્રમમા હતા ત્યારે મીડિયાના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ડિસેમ્બર મહિનામાં રિઝર્વ બેંકની મોનેટરી પોલીસીની બેઠક મળશે એમાં જવાબ મળી જશે.
બેકીંગ તજજ્ઞોનું કહેવું છે કે, જો વ્યાજ દર ઘટાડવામાં આવે તો લોન વધી જાય અને અર્થતંત્રમાં નાણાંનો ફ્લો વધી જાય. અત્યારે ઇન્ફલેશનનો દર ધારણા કરતા વધારે છે એટલે RBI વ્યાજનો દર ઘટાડે તેવી શક્યતા ઓછી છે.
Top News
Published On
PM નરેન્દ્ર મોદીએ ચોથી સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સની શરૂઆત સાથે ભારતના પ્રથમ ઇન્ડિયા ચિપસેટનું અનાવરણ કર્યું છે. નવી દિલ્હીમાં આયોજિત આ...
શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?
Published On
By Kishor Boricha
ચીનના તિયાનજિનમાં યોજાયેલી SCO સમિટથી ભારતને શું મળ્યું? SCOમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને...
સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો
Published On
By Dharmesh Kalsariya
સુરત શહેર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, કારણ કે PCB અને SOGની સંયુક્ત ટીમે અડાજણ વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરીને નકલી...
હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”
Published On
By Vidhi Shukla
પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે IPL ના પૂર્વ કમિશ્નર લલિત મોદી પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. થોડા દિવસો પહેલા લલિત...
Opinion

01 Sep 2025 12:28:29
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
Copyright (c) Khabarchhe All Rights Reserved.