સ્વરસંગ્યા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્લ્ડ હીયરિંગ ડે 2025ની ઉજવણી

સુરત, 3 માર્ચ 2025 – વર્લ્ડ હીયરિંગ ડે 2025ના અવસરે, સ્વરસંગ્યા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી અને ખાનગી સંસ્થાઓના સહયોગથી મોટા પાયે જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, જે નવજાત શિશુ હિયરીંગ સ્ક્રીનિંગ, શોર-પ્રેરિત હિયરીંગ લોસની રોકથામ અને સલામત સાંભળવાની મહત્વતા પર કેન્દ્રિત હતું.

વિચારધારા બદલો – પ્રારંભિક હિયરીંગ સ્ક્રીનિંગનું મહત્ત્વ: હિયરીંગ હેલ્થ પ્રત્યે અણગમતું વર્તન જોખમી સાબિત થઈ શકે છે. નવજાત શિશુ હિયરીંગ સ્ક્રીનિંગ દ્વારા સમયસર બોલચાલ, ભાષા અને માનસિક વિકાસ સુનિશ્ચિત કરી શકાય છે. અનડિટેક્ટેડ હિયરીંગ લોસ શૈક્ષણિક અને સામાજિક જીવનમાં અવરોધ ઉભા કરે છે, અને લાંબા ગાળે જોબ અપોર્ચ્યુનિટીઝ માટે પણ જોખમ ઉભું કરે છે. સ્વરસંગ્યા ચેરીટેબલ ટ્રસ્ટ વર્ષોથી હિયરીંગ હેલ્થ માટે કાર્યરત છે, અને દરેક બાળક માટે સમાન તક સુનિશ્ચિત કરવા માટે કાર્યરત છે.

સલામત સાંભળવું – જીવનભર માટે તમારા કાન સુરક્ષિત રાખો: આજના યુગમાં હેડફોન, પર્સનલ ઓડિયો ડિવાઈસ અને શોરવાળા વાતાવરણના વધતા ઉપયોગને કારણે શોર-પ્રેરિત હિયરીંગ લોસ એક ગંભીર સમસ્યા બની છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) લોકોમાં સલામત સાંભળવાની ટેવ વિકાસિત કરવાની સલાહ આપે છે.

આ અભિયાનમાં ધ્યાન આપવામાં આવ્યું: હેડફોનનો સલામત ઉપયોગ – વોલ્યુમ 60% કરતા ઓછું રાખવું અને નિયમિત બ્રેક લેવી., લાંબા સમય સુધી હેડફોનનો ઉપયોગ – સતત ઉંચા અવાજથી કાનમાં કાયમી નુકસાન થાય છે, જે રોજિંદા જીવન અને મનોવિજ્ઞાનને અસર કરે છે., હિયરીંગ લોસ અને રોજગાર તકો – અજાણતા હિયરીંગ લોસવાળા લોકોને શિક્ષણ અને કારકિર્દીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે., કાન માટે સુરક્ષાત્મક ઉપકરણો – ઇયરપ્લગ્સ અથવા નોઈઝ-કેન્સલિંગ હેડફોનનો ઉપયોગ ઉદ્યોગો, ટ્રાફિક અથવા મ્યુઝિક ઈવેન્ટ્સમાં કાનનું રક્ષણ કરવા માટે અનિવાર્ય છે.

એક નાનકડી જાગૃતિ, હજારો જીવ બચાવી શકે!
આજે એક નાનકડું પગલું ભવિષ્યમાં મોટો ફેરફાર કરી શકે છે. સ્વરસંગ્યા ચેરીટેબલ ટ્રસ્ટ વિશ્વાસ રાખે છે કે જાણકારી અને સમયસર સારવાર દ્વારા સાંભળવામાં તકલીફભોગવતા બાળકો અને લોકોનું ભવિષ્ય સુધારી શકાય. "સમાંતરે અને સલામત વોલ્યુમ પર સાંભળવાથી હિયરીંગ લોસ ટાળી શકાય છે!" 
ચાલો હામણી સુરક્ષિત રાખીએ, જાગૃતિ લાવીએ અને એક ફેરફાર લાવીએ! 

About The Author

Related Posts

Top News

શું કેપ્ટન અમરિન્દર સિંહનો ભાજપમાંથી મોગભંગ થઈ ગયો છે? બોલ્યા- ‘ભાજપ પોતાના નિર્ણયોમાં વધુ કઠોર’

શું પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને ભાજપથી મોહભંગ થઈ ગયો છે? કોંગ્રેસના પૂર્વ નેતાએ કઈક એવું નિવેદન આપ્યું...
Politics 
શું કેપ્ટન અમરિન્દર સિંહનો ભાજપમાંથી મોગભંગ થઈ ગયો છે? બોલ્યા- ‘ભાજપ પોતાના નિર્ણયોમાં વધુ કઠોર’

આ વખતે લૂંટેરો દુલ્હો પકડાયો, 4 વખત લગ્ન, પીડિતા પાસેથી પડાવ્યા 32 લાખ... ગુજરાતના 'લગ્ને લગ્ને કુંવારા' આધેડને પકડ્યો

છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં પોલીસે એક ચાલાક 'લૂંટારા વર'ની ધરપકડ કરી છે. આ આરોપી પોતાને કુંવારો બતાવીને મહિલાઓ...
National 
આ વખતે લૂંટેરો દુલ્હો પકડાયો, 4 વખત લગ્ન, પીડિતા પાસેથી પડાવ્યા 32 લાખ...  ગુજરાતના 'લગ્ને લગ્ને કુંવારા' આધેડને પકડ્યો

45000 ખર્ચવા છતા મેસ્સી જોવા ન મળતા ગુસ્સે ભરાયેલા ચાહકોએ સ્ટેડિયમમાં તોડફોડ કરી, CMએ માફી માંગી

લિયોનેલ મેસ્સી હાલમાં ભારતના પ્રવાસે છે, અને કોલકાતાથી તેની શરૂઆત કરી રહ્યો છે. ગઈકાલે રાતથી ચાહકો કોલકાતા એરપોર્ટ પર...
National 
45000 ખર્ચવા છતા મેસ્સી જોવા ન મળતા ગુસ્સે ભરાયેલા ચાહકોએ સ્ટેડિયમમાં તોડફોડ કરી, CMએ માફી માંગી

પિતાની સરકાર દીકરા પાસે વસૂલશે 21 કરોડ રૂપિયા

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પુત્ર પાર્થ પવાર સાથે જોડાયેલી પેઢીની મુશ્કેલીઓ વધી ગઈ છે. સરકારે પેઢીને 21 કરોડ રૂપિયાની...
National 
પિતાની સરકાર દીકરા પાસે વસૂલશે 21 કરોડ રૂપિયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.