Dharmesh Kalsariya
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Dharmesh Kalsariya
તારીખ- 21-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય લેવું. વૃષભ - પતિ પત્નીના સંબંધ મજબૂત બનાવો, વિદ્યા અભ્યાસ સંતાનોની બાબતમાં ધ્યાન આપવું, આજે માતાજીનું સ્મરણ ચોકસ કરો. મિથુન...
જીવનમાં સુખ માત્ર સાત નહીં, પણ આઠ હોય છે
Published On
By Dharmesh Kalsariya
(ઉત્કર્ષ પટેલ) પહેલું સુખ: નિરોગી કાયા સ્વસ્થ શરીર જીવનનું સૌથી મોટું સુખ છે. જ્યારે શરીરમાં કોઈ રોગ કે પીડા ન હોય ત્યારે જ જીવનનાં બાકીનાં સુખોનો સાચા અર્થમાં આનંદ લઈ શકાય છે. બીજું સુખ: ઘરની માયાજીવનને સુખમય બનાવવા માટે...
પક્ષથી ઉપર દેશ: PM મોદીનો માર્ગદર્શક સંદેશ
Published On
By Dharmesh Kalsariya
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું તાજેતરનું નિવેદન “સ્વયંથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કાર્યકર્તાઓ માટે માર્ગદર્શક સિદ્ધાંત તરીકે રજૂ થયું છે. આ વાક્ય દ્વારા તેઓ ભાજપના કાર્યકર્તાઓ અને સભ્યોને યાદ અપાવે છે કે વ્યક્તિગત અને...
સુરતના અથર્વ કાપડીયાનું અબોલ પક્ષીઓ માટે અદભુત સેવાકાર્ય
Published On
By Dharmesh Kalsariya
ઉત્તરાયણ પર્વ આનંદ, ઉત્સાહ અને પરંપરાનો તહેવાર છે, પરંતુ આ પર્વ દરમિયાન પતંગની દોરીમાં ફસાઈને અનેક અબોલ પક્ષીઓ અને પશુઓ ગંભીર રીતે ઘાયલ થાય છે. આવા સંજોગોમાં સુરત શહેરના નાનકડા બાળક અથર્વ કાપડીયાએ માનવતા અને કરુણાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું...
વેસ્ટ કોસ્ટ કિયાએ અમદાવાદમાં નવી કિયા સેલ્ટોસને લૉન્ચ કરી
Published On
By Dharmesh Kalsariya
અમદાવાદ (ગુજરાત) [ભારત], 13 જાન્યુઆરી: વેસ્ટ કોસ્ટ કિયાએ તેના અમદાવાદ શોરૂમમાં નવી કિયા સેલ્ટોસ રજૂ કરી. લોન્ચિગ ગ્રાહકોને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યું હતું, લૉન્ચ ઈવેન્ટમાં મહેમાનોએ નવી સેલ્ટોસનો નજીકથી નિહાળી અને કાર વિષે વધુ માહિતી મેળવી. વેસ્ટ કોસ્ટ કિયા ટીમે...
શ્રી સમસ્ત લેઉવા પટેલ કાપડિયા પરિવારનું 31મો સ્નેહમિલન સમારોહ
Published On
By Dharmesh Kalsariya
શ્રી સમસ્ત લેઉવા પટેલ કાપડિયા પરિવાર દ્વારા આયોજિત 31મો સ્નેહમિલન સમારોહ ભવ્ય આયોજન અને ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો. આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, મહિલાઓ તથા બાળકોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી. સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી મથુરભાઈ સવાણી,વિશેષ...
AM/NS Indiaએ સુંવાલી બીચને 350 સોલાર લાઇટથી ઝળહળતું બનાવ્યું
Published On
By Dharmesh Kalsariya
સુરત, જાન્યુઆરી 09, 2026: દક્ષિણ ગુજરાતના મહત્ત્વપૂર્ણ અને વિકસતા પર્યટન સ્થળ એવા સુંવાલી બીચ ખાતે માળખાકીય સુવિધાઓ અને સુરક્ષા વધારવા માટે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) દ્વારા 350 સોલાર સ્ટ્રીટ લાઇટ્સ અને એક હાઈ-માસ્ટ લાઇટ ટાવર સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં...
પરમ વ્હીલ્સ મહિન્દ્રાએ અમદાવાદમાં XUV 7XO અને XEV 9S લોન્ચ કરી
Published On
By Dharmesh Kalsariya
અમદાવાદ (ગુજરાત) [ભારત], ૬ જાન્યુઆરી: પરમ વ્હીલ્સ મહિન્દ્રાએ બુધવારે અમદાવાદમાં મહિન્દ્રાની નવી SUV XUV 7XO અને XEV 9S લોન્ચ કરી હતી. ગ્રાહકો, ઓટોમોબાઈલ રસિકોએ પરમ વ્હીલ્સ મહિન્દ્રાના નરોડા શોરૂમની મુલાકાત લીધી, જ્યાં નવી લોન્ચ કાર્સના ફીચર ડેમો અને બુકિંગ માહિતી...
લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે 9 જાન્યુ.થી શરૂ થશે ISPL સિઝન-3
Published On
By Dharmesh Kalsariya
સુરત, 7 જાન્યુઆરી, 2026: ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (આઇએસપીએલ)નો રોમાંચ સમગ્ર સુરત પર છવાઈ જવા માટે તૈયાર છે. સ્પોર્ટ્સ પ્રત્યે જોશ ધરાવતાં ગુજરાતના સૌથી મહત્વના શહેરો પૈકીના એક સુરતમાં ભારતની અગ્રણી ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટની સીઝન 3નો પ્રારંભ થવા જઈ...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Dharmesh Kalsariya
તારીખ - 07-01- 2026 વાર- બુધવાર મેષ - નોકરી ધંધા માટે પ્રગતિકારક દિવસ, ઘર પરિવારમાં લાગણી વધે, ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જરૂરી. વૃષભ - કોઈપણ સાહસ કરવાથી બચો, અકારણના વિવાદોથી દૂર રહો, ભાઈ બહેનોની સલાહથી આગળ વધો. મિથુન - બહારના...
સફળતાથી ઉપર સંસ્કાર અગત્યના છે
Published On
By Dharmesh Kalsariya
(ઉત્કર્ષ પટેલ) આપણા જીવનના વ્યસ્ત પ્રવાહમાં સફળતાની પાછળ દોડતા દોડતા આપણે ક્યારેક ભૂલી જઈએ છીએ કે સફળતા તો માત્ર એક માઈલસ્ટોન છે પરંતુ સંસ્કાર તે આપણી આત્માનું મૂળ છે. "સફળતાથી ઉપર સંસ્કાર છે" આ વાક્ય ગુજરાતની અસ્મિતાના હૃદયમાં વસેલું છે....
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં... નલ સે જલ આવશે કે નલ સે દૂષિત જલ આવશે? જલમંત્રી સી.આર. પાટીલ આ વિષયમાં કેમ સદંતર મૌન છે?
Published On
By Dharmesh Kalsariya
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં તાજેતરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મળી જવાને કારણે ટાઇફોઇડનો પ્રકોપ ફાટી નીકળ્યો છે. 100થી વધુ લોકો મોટા ભાગના બાળકો હોસ્પિટલમાં દાખલ થયા છે. આ સમસ્યા પાઇપલાઇનમાં લીકેજને કારણે થઈ છે જેમાં ડ્રેનેજનું કામ ચાલતું હતું અને પાણી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.

