- Gujarat
- ઘર વાપસી કરનાર કોંગ્રેસીનો દાવો, ભાજપમાં પાટીલની મંજૂરી વગર કશું થતું નથી
ઘર વાપસી કરનાર કોંગ્રેસીનો દાવો, ભાજપમાં પાટીલની મંજૂરી વગર કશું થતું નથી
By Khabarchhe
On

ખેડા જિલ્લાના મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર જાન્યુઆરી 2024માં કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા, પરંતુ 331 દિવસમાં તેમનો ભાજપમાં મોહભંગ થઇ ગયો અને 20 ડિસેમ્બર 2024માં તેમણે કોંગ્રેસમાં ઘર વાપસી કરી લીધી છે. હવે આ કોંગ્રેસી નેતાએ ભાજપની પોલ ખોલી છે.
ઇન્દ્રજિતસિંહ પરમારે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કશું ચાલતું નથી, તેઓ માત્ર એક ચહેરો છે. સી આર પાટીલની પરવાનગી વગર કોઇ કામ થતા નથી. કોઇ પણ ફાઇલ પાસ કરતા પહેલા પાટીલની મંજૂરી લીધા પછી જ પાસ કરવામાં આવે છે.
કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા અનેક નેતાઓ હવે ગુંગળામણ અનુભવે છે અને કોંગ્રેસમાં ઘર વાપસી કરવા માંગે છે એમ પરમારે કહ્યું હતું. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓને અળગા રાખવામાં આવે છે.
Related Posts
Top News
Published On
ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
Published On
By Kishor Boricha
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
Published On
By Nilesh Parmar
પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Published On
By Kishor Boricha
બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.