- Gujarat
- ડાયમંડ પેકેજને ડાયમંડ વર્કર યુનિયને લોલીપોપ કેમ ગણાવ્યું?
ડાયમંડ પેકેજને ડાયમંડ વર્કર યુનિયને લોલીપોપ કેમ ગણાવ્યું?
By Khabarchhe
On
-copy51.jpg)
ગુજરાત સરકારે શનિવારે સવારે ડાયમંડ ઉદ્યોગ માટે એક આર્થિક પેકેજની જાહેરાત કરી અને તેમાં રત્નકલાકારો માટે અને નાના કારખાનેદારોને સહાય આપવાની વાત કરવામાં આવી. ડાયમંડ યુનિયન ગુજરાત વર્ષોથી રત્નકલાકારો માટે સરકાર પાસેથી પેકેજની માંગણી કરતું હતું.
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યુ કે, સરકારે પ્રયાસ કર્યો તે આવકાર્ય છે, પરંતુ આ આર્થિક પેકેજ લોલીપોપ જેવું સાબિત થશે. કારણકે ,સરકારે કહ્યું છે કે, સંપૂર્ણ બેરોજગાર હોય તેને જ પેકેજનો લાભ મળશે. તો રત્નકલાકારોની મુશ્કેલી એ છે કે એમના પગાર અને તેમને કામનું મહેનતાણું મોટા પાયે ઘટાડી દેવામાં આવ્યું છે, તો એવા રત્નકલાકારોના બાળકોની સ્કુલ ફીનું શું? સરકારે કીધું છે કે 3 વર્ષ જે કારખાનામાં કામ કર્યું તેના પુરાવા આપવા પડશે, તો ડાયમંડ કારખાના માલિકો લખી જ નહીં આપશે તો પેકેજ કેવી રીતે મળશે?
Related Posts
Top News
Published On
જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ
Published On
By Vidhi Shukla
ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન
Published On
By Vidhi Shukla
અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!
Published On
By Kishor Boricha
તે દીક્ષાંત સમારોહનો પ્રસંગ હતો. એક પછી એક ડિગ્રીધારકોને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી રહી હતી. રાજ્યપાલ પોતે આ ખાસ પ્રસંગે...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.