- Loksabha Election 2024
- INDIA ગઠબંધનની બેઠક બાદ ખડગેએ આટલી સીટ જીતવાનો દાવો કર્યો
INDIA ગઠબંધનની બેઠક બાદ ખડગેએ આટલી સીટ જીતવાનો દાવો કર્યો
By Khabarchhe
On

4 જૂને મતગણતરી થાય તે પહેલાં શનિવારે INDIA ગઠબંધનીન બેઠક મળી હતી. બેઠક પછી કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ એક પ્રેસ કોન્ફરસમાં કહ્યું હતું કે, આજે INDIA ગઠબંધનની બેઠક મળી હતી અને અઢી કલાક સુધી ગંભીરતા પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને 4 જૂને જ્યારે પરિણામો જાહેર થાય ત્યારે કાર્યકરો અને કેડર એલર્ટ રહે તેની ચર્ચા અને સૂચના આપવામાં આવી હતી. કાર્યકરોને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સર્ટિફિકેટ હાથમાં આવી ન જાય ત્યાં સુધી મતગણતરી કેન્દ્ર છોડવાનું નથી.
ખડગએ દાવો કરતા કહ્યું કે, INDIA ગઠબંધન આ વખતે 295 કરતા વધારે બેઠકો મેળવશે. તેમણે કહ્યું આ અમારો સર્વે નથી જનતાનો સર્વે છે. અમારા નેતાઓને જે ઇનપૂટ મળ્યા છે તેના આધારે અમે આ દાવો કરી રહ્યા છે.
Top News
Published On
ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
Published On
By Kishor Boricha
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
Published On
By Nilesh Parmar
પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Published On
By Kishor Boricha
બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.