INDIA ગઠબંધનની બેઠક બાદ ખડગેએ આટલી સીટ જીતવાનો દાવો કર્યો

4 જૂને મતગણતરી થાય તે પહેલાં શનિવારે INDIA ગઠબંધનીન બેઠક મળી હતી. બેઠક પછી કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ એક પ્રેસ કોન્ફરસમાં કહ્યું હતું કે, આજે INDIA ગઠબંધનની બેઠક મળી હતી અને અઢી કલાક સુધી ગંભીરતા પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને 4 જૂને જ્યારે પરિણામો જાહેર થાય ત્યારે કાર્યકરો અને કેડર એલર્ટ રહે તેની ચર્ચા અને સૂચના આપવામાં આવી હતી. કાર્યકરોને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સર્ટિફિકેટ હાથમાં આવી ન જાય ત્યાં સુધી મતગણતરી કેન્દ્ર છોડવાનું નથી.

ખડગએ દાવો કરતા કહ્યું કે, INDIA ગઠબંધન આ વખતે 295 કરતા વધારે બેઠકો મેળવશે. તેમણે કહ્યું આ અમારો સર્વે નથી જનતાનો સર્વે છે. અમારા નેતાઓને જે ઇનપૂટ મળ્યા છે તેના આધારે અમે આ દાવો કરી રહ્યા છે.

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.