- Loksabha Election 2024
- કોંગ્રેસની જાહેરાત, INDIA ગઠબંધન જીતશે તો આટલા દિવસમાં PM જાહેર કરશે
કોંગ્રેસની જાહેરાત, INDIA ગઠબંધન જીતશે તો આટલા દિવસમાં PM જાહેર કરશે
By Khabarchhe
On

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક પ્રેસ કોન્ફરન્સમા કહ્યું હતું કે, લોકસભા 2024ની ચૂંટણીમાં જો INDIA ગઠબંધન જીતશે તો 48 કલાકની અંદર પ્રધાનમંત્રી તરીકેનું નામ જાહેર કરી દેવામાં આવશે. રમેશે 272 કરતા વધારે બેઠકો મેળવવાનો પણ દાવો કર્યો હતો.
જયરામ રમેશે કહ્યું કે, જે પક્ષની વધારી સીટ આવશે તેમાંથી PM પદના ઉમેદવારીની દાવેદારી થશે. આ વખતની ચૂંટણીમાં અમને રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં મોટી આશા છે એમ રમેશે કહ્યું હતું.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 2004ની જેમ 2004માં પણ અમારી સરકાર બનશે. 2004માં 13 જૂને પરિણામ જાહેર થયા હતા અને 17 જૂને પ્રધાનમંત્રી તરીકે ડો. મનમોહન સિંહનું નામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ વખતે 2 જ દિવસમાં PMનું નામ જાહેર કરી દેવાશે.
Top News
Published On
ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
Published On
By Kishor Boricha
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
Published On
By Nilesh Parmar
પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Published On
By Kishor Boricha
બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.