- Maharashtra Assembly Election
- ભાજપ એકનાથ શિંદેને આટલું બધું મહત્ત્વ કેમ આપે છે?
ભાજપ એકનાથ શિંદેને આટલું બધું મહત્ત્વ કેમ આપે છે?
By Khabarchhe
On

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 149 ઉમેદવારોમાંથી 132 બેઠકો જીત્યું અને પાવરફુલ પાર્ટી બની ગઇ છતા 8 દિવસ પછી પણ જ્યારે મુખ્યમંત્રી પદનું કોકડું ગુંચવાયેલું છે ત્યારે સવાલ એ છે કે ભાજપ એકનાથ શિંદેન આટલું બધું મહત્ત્વ કેમ આપે છે?
જાણકારોનું માનવું છે કે, ભાજપ માને છે કે એકનાથ શિંદે એ મહાયુતિ સરકારમાં મહત્ત્વની કડી છે. છેલ્લાં 1 વર્ષમાં મરાઠા સમાજમાં શિંદે એક પ્રમુખ ચહેરા તરીકે ઉપસી આવ્યા છે. મરાઠા અનામત આંદોવનમાં પણ તેમની ભૂમિકા મહત્ત્વની રહી જેને કારણે મહાયુતિ ચૂંટણીમાં જીતી શકી.
બીજું કે જો શિંદેને મહાયુતિમાંથી હટાવી દેવામાં આવે તો, અજીત પવાર મહાયુતિ પર હાવી થઇ જાય. અજીત પવાર છેલ્લાં કેટલાંક સમયથી મહાયુતિ પર અંકુશ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Top News
Published On
ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
Published On
By Kishor Boricha
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
Published On
By Nilesh Parmar
પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Published On
By Kishor Boricha
બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.