- National
- 4 લાખ રૂપિયા કિલો કેસર 5 રૂપિયાની વિમલમાં કેવી રીતે? કોર્ટમાં કેસ
4 લાખ રૂપિયા કિલો કેસર 5 રૂપિયાની વિમલમાં કેવી રીતે? કોર્ટમાં કેસ
By Khabarchhe
On
58.jpg)
જયપુર-2ની જિલ્લા ગ્રાહક કોર્ટે વિમલ પાન મસાલાની જાહેરખબરમા દેખાતા બોલિવુડ અભિનેતાઓ શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ અને કંપનીના ચેરમેનનને નોટીસ મોકલી છે અને 19 માર્ચે કોર્ટમાં જવાબ આપવા હાજર રહેવા આદેશ કર્યો છે.
યોગેન્દ્ર નામના વ્યકિતએ કોર્ટમાં કરેલી ફરિયાદમાં કહ્યું હતું કે જ્યારે કેસરનો એક કિલોનો ભાવ 4 લાખ રૂપિયા છે ત્યારે દાને દાને પે કેસર કા દમનો દાવો 5 રૂપિયાની વિમલમાં કેવી રીતે કરી શકે? માત્ર ભ્રામક જાહેરાતો કરીને લોકોને ઉલ્લૂ બનાવવામાં આવી રહ્યા છે. માત્ર પોતાનો નફો વધારવા ખોટી વાત રજૂ કરવામાં આવી રહી છે.
અરજદારે કહ્યું કે, 5 રૂપિયામાં કેસરની સુંગધ પણ આપી શકાય. આ અભિનેતાઓ કેન્સર જેવી ઘાતક બિમારીને આમંત્રણ આપી રહ્યા છે.
Related Posts
Top News
Published On
ગુજરાત સરકારે તાજેતરમાં ડાયમંડ ઉદ્યોગ માટે એક આર્થિક પેકેજની જાહેરાત કરી હતી અને 24 મે 2025ના દિવસે GR બહાર...
નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ફીમાં 2.76 લાખ રૂપિયાનો વધારો, 25.76 લાખ કરાઈ
Published On
By Nilesh Parmar
ફી રેગ્લુલેટરી કમિટી (FRC)એ ગુજરાતની મેડિકલ કોલેજોમાં બે વર્ષ માટે તોતિંગ ફી વધારાને મંજૂરી આપી દીધી છે, ...
કાશ્મીરની ખીણમાં બનેલા દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ વિશે જાણો
Published On
By Nilesh Parmar
કાશ્મીરની ખીણમાં ચિનાબ નદી પર બનેલો રેલવે બ્રિજ દુનિયાના સૌથી ઉંચો બ્રિજ છે, જેનું 6 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ...
‘રામ મંદિર નિર્માણમાં સરકારનો એક પણ પૈસો લાગ્યો નથી’, અધ્યક્ષે જણાવ્યું- કેવી રીતે બન્યું આટલું ભવ્ય મંદિર?
Published On
By Parimal Chaudhary
અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ મંદિર 71 એકરમાં ફેલાયેલું...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.