- National
- પવનદીપ અમદાવાદના કાર્યક્રમમાં આવે તે પહેલા ગંભીર અકસ્માત નડ્યો
પવનદીપ અમદાવાદના કાર્યક્રમમાં આવે તે પહેલા ગંભીર અકસ્માત નડ્યો
By Khabarchhe
On

ઇન્ડિયન આઇડલની સિઝન 12ના વિનર પવનદીપ રાજનને મુરાદાબાદ પાસે ગંભીર અકસ્માત નડ્યો છે. પવનદીપ અમદાવાદના એક કાર્યક્રમ માટે આવી રહ્યો હતો ત્યારે તેની કાર રસ્તા પર ઉભેલા ટેંકર સાથે ધડાકાભેર અથડાઇ હતી.
પવનદીપ રાજનની કારને સોમવારે રાત્રે 3 વાગ્યે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ ખાતે અકસ્માત નડ્યો હતો અને પવનદીપને દિલ્હી NCRના હોસ્પિટલામાં ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે તેની કારના ફુરચા ઉડી ગયા હતા અને પવનદીપને મલ્ટીપલ ફ્રેકચર થયા છે અને શરીરના અનેક ભાગોમાં ઇજા પહોંચી છે.
પવનદીપની ટીમે ઇન્સ્ટાગ્રામ પર મેસેજમાં લખ્યું છે કે, હવે પવનદીપને સારું છે અને એક ફેક્રચરનું ઓપરેશન થયું છે. 4-5 દિવસ પછી બીજા ફ્રેકચરનું ઓપરેશન હાથ ધરવામાં આવશે.
Related Posts
Top News
Published On
ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
Published On
By Kishor Boricha
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
Published On
By Nilesh Parmar
પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Published On
By Kishor Boricha
બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.