- Business
- સુરત ડાયમંડ બુર્સના ચેરમેન બન્યા પછી ગોવિંદ ધોળકીયાએ લીધા આ એક્શન
સુરત ડાયમંડ બુર્સના ચેરમેન બન્યા પછી ગોવિંદ ધોળકીયાએ લીધા આ એક્શન
By Khabarchhe
On

દુનિયાની સૌથી ઉંચી બિલ્ડીંગ અને ઇન્ટરનેશનલ કક્ષાના બનેલા સુરત ડાયમંડ બુર્સમાં ચેરમેન બન્યા પછી ગોવિંદ ધોળકીયાએ એક્શન લેવાના શરૂ કરી દીધા છે.
ગોવિંદ ધોળકીયા, લાલજી પટેલ, નાગજી સાકરીયા, અરવિંદ શાહ, પદ્મશ્રી મથુર સવાણી સહિતના નેતાઓએ તાજેતરમાં મહિધરપરા હીરાબજારમાં એક મીટિંગ કરી હતી અને ટ્રેડર્સોને વિનંતી કરી હતી કે, સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરી દે. સુરત ડાયમંડ બુર્સે જૂન 2024 સુધીમાં 500 ઓફિસ ધમધમતી થવાનો દાવો કર્યો છે.
ગોવિંદ ધોળકીયાએ કહ્યું હતું કે, હું ડોંગરેજી મહારાજની વાત માનું છું, એમણે કહ્યું હતું કે તમે ત્યારે જ સલાહ આપી શકો જ્યારે તમે પોતે એનું પાલન કરતા હો. હું પોતે પણ સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરવા જઇ રહ્યો છું એટલે તમને કહી શકું છું.
Related Posts
Top News
Published On
ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી મંદીનો અજગર ભરડો છે અને બજાર ચાલવાની બધા આશા રાખીને બેઠા છે એવા સમયે મોકાણના...
એક પરિણામથી ધરાશાયી થઈ દેશની સૌથી અમીર બેન્કરની બેન્ક, 6 કલાકમાં જ થયું લગભગ 32 હજાર કરોડનું નુકસાન
Published On
By Parimal Chaudhary
સોમવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા પાછળ ઘણા મોટા કારણો હતા, પરંતુ સૌથી મોટું કારણ કોટક...
ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ
Published On
By Kishor Boricha
ભારતમાં રહેતી એક અમેરિકન મહિલાએ હવે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ભારતીય પુરુષ સાથે લગ્ન કર્યા પછી...
મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક
Published On
By Parimal Chaudhary
ઇન્દોરના બહુચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે, તો આજે રાજાના પરિવારે એક અનોખી પહેલ...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.