પીરિયડ્સની તારીખ પાછળ લંબાવવા માટે અજમાવો આ ઉપાય

મહિલાઓમાં પીરિયડ્સ એટલે કે માસિક ધર્મ એક નેચરલ પ્રક્રિયા છે અને 11 થી 50 વર્ષની મહિલાઓએ આમાંથી ગુજરવું પડે છે. મહિલાઓના શરીરને સારી રીતે કામ કરવા માટે દર મહિને પીરિયડ્સનું આવવું જરૂરી છે. આ દરમિયાન હેવી બ્લડ ફ્લોને ચાલતા ઘણી મુશ્કેલીઓ અને દર્દ થાય છે. ખાસ કરીને પીઠ અને પેટના નીચેના ભાગમાં. પરંતુ આપણે ત્યાં માસિક દરમિયાન મંદિરમાં અને અન્ય શુભ પ્રસંગોએ મહિલાઓને દૂર રાખવામાં આવે છે.
ઘણી વખત લગ્ન કે અન્ય ધાર્મિક પ્રસંગોએ માસિકને ટાળવું જરૂરી બની જાય છે. તેના માટે બજારમાં ઘણી દવાઓ મળે છે પરંતુ નેચરલી પીરિયડ્સની તારીખને પાછળ ઠેલવી શકાય છે. તો ચાલો જોઈએ કેટલાંક નેચરલ ઉપાય.

મસાલેદાર ખાવાનું- મસાલેદાર ખાવાથી બ્લડનો ફ્લો વધે છે. પરંતુ જો તમારે તમારી તારીખને પાછળ લઈ જવી હોય તો તમારી આગળના મહિનાની તારીખના થોડા દિવસો પહેલાથી તમારે મસાલેદાર ખાવાનું બંધ કરી દેવું જોઈએ.

વિનેગર- પીરિયડ્સની તારીખ પાછળ ઠેલવવી હોય તો વિનેગર ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. એક ગ્લાસ પાણીમાં ત્રણ-ચાર ચમચી વિનેગર નાખીને દિવસમાં 2-3 વખત પીવું જોઈએ. આમ કરવાથી 3-4 દિવસ સુધી તમારી તારીખ પાછળ જશે.

જિલેટીન- એક વાડકીમાં જિલેટીનનપં પેકેટ નાખીને તેને તરત પી લેવાથી પણ તમે 3-4 કલાક માટે પીરિયડ્સને પાછળ ઠેલવી શકો છો. તમે નેચરલ રીતે પીરીયડ્સને પાટળ ઠેલવો છો પરંતુ લાંબા સમય સુધી આમ કરવાથી નુકસાન પણ થઈ શકે છે તો કોઈક વખત તેનવો ઉપયોગ કરવો ઓકે છે.

કસરતઃ પીરિયડ્સ સમયસર લાવવા માટે એક્સરસાઈઝ કરવી પારી વાત છે પરંતુ રેગ્યુલર એક્સરસાઈઝ  કરવાથી પીરિયડ્સની તારીખ પણ પાછળ ઠેલવી શકાય છે. જલ્દીથી પીરિયડ્સ ન આવે તે માટે હેવી એક્સરસાઈઝ કરવી જોઈએ.

લીંબુઃ લીબુંનો ઉપયોગ પીરિયડ્સને પાછળ લઈ જવા અને હેવી બ્લડ ફ્લોને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. આથી પીરિયડ્સના પાછળ ઠેલવવા માટે લીંબુંને ચાવો અથવા ખાઓ. પાણીમાં લીંબું નીચોવીને પણ પી શકો છો.

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.