Health

પીવાનું પાણી કેટલો સમય ફ્રીજમાં રાખવું જોઈએ?

પહેલાના સમયમાં પાણી ઠંડુ રાખવા માટે માટીના ઘડાનો ઉપયોગ થતો હતો. પરંતુ બદલાતા સમય સાથે, લગભગ દરેક ઘરમાં ફ્રિજ છે. હવે મોટાભાગના લોકો ખાદ્ય પદાર્થોને ઠંડુ રાખવા અને તેને બગડતા અટકાવવા માટે વાસણોને બદલે ફ્રિજનો ઉપયોગ કરે છે. જો તમે...
Health 

શું છે દવાની પટ્ટી પર બનેલી લાલ રંગની લાઇનનો અર્થ શું છે? માત્ર ડિઝાઇન કે છુપાયેલો છે કોઈ જરૂરી સંદેશ

તમે ધ્યાન આપ્યું હશે તો કેટલીક દવાઓની પટ્ટી પાછળ લાલ રંગની લાઇન હોય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે છે? આવું દરેક દવા પર આવું નથી હોતું, તો શું તે માત્ર પેકેજિંગ...
Lifestyle  Health 

રાત્રે કેમ વધે છે શુગર? જાણો સૂતી વખતે કયા લક્ષણો દેખાય છે અને કેવી રીતે બચી શકાય?

શું તમને ડાયાબિટીસ છે? જો હા, તો તમે ઘણી વાર અનુભવ્યું હશે કે રાત્રે તમારા શુગરનું સ્તર વધી શકે છે. પરંતુ, વિચારવા જેવી વાત એ છે કે રાત્રે શુગર વધવાનું કારણ શું છે. શું ઊંઘ દરમિયાન શરીરમાં શુગર લેવલ વધે...
Health 

તમારી થાળીમાં પીરસવામાં આવતી ખાવાની આ વસ્તુ હાર્ટ બ્લોકેજનું જોખમ વધારી રહી છે! જાણો તેનું કારણ શું છે

તમે શાકભાજી અને ફળો ખુબ વધારે ખાતા હશો, એવું વિચારીને કે તે તેનાથી તમને ખુબ પોષણ મળી રહ્યું છે, તમે એકદમ સ્વસ્થ રહેશો અને તમે ક્યારેય બીમાર નહીં પડો. હવે, જો અમે તમને કહીએ કે આ જ...
Health 

આ 3 લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઈએ મખાના, થઈ શકે છે ગંભીર નુકસાન

જ્યારે ચાનો સમય થાય છે, ત્યારે આપણામાંથી મોટાભાગના લોકો એવા પરફેક્ટ નાસ્તાની શોધમાં હોય છે જે હળવો, ક્રિસ્પી અને ગિલ્ટ ફ્રી હોય. ઘણી વખત, આપણે એ જ જૂના નટ્સ, બિસ્કિટ અને ના જાણે બીજું શું ખાતા રહીએ છીએ. પરંતુ તેને...
Health 

બોડી બિલ્ડર વરિન્દરનું હાર્ટ એટેકથી નિધન! મજબૂત શરીર છતા કેમ જાય છે જીવ, ડૉક્ટરે સમજાવ્યું

પ્રોફેશનલ બોડીબિલ્ડર અને અભિનેતા વરિન્દર સિંહ ઘુમ્મનનું ગુરુવારે હાર્ટ એટેકને કારણે અવસાન થયું. તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય હતા અને તેઓ ભારતના પ્રથમ શાકાહારી બોડી બિલ્ડર માનવામાં આવતા હતા. તેઓ સલમાન ખાન સાથે ફિલ્મોમાં પણ દેખાયા હતા. ફિટનેસ...
Health 

વજન ઘટાડવાની દવા ઓઝેમ્પિકને ભારતમાં મળી મંજૂરી, શું આ દવા લેવી જોઈએ, કેટલી કિંમત છે

વિશ્વભરમાં સ્થૂળતા અને ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે, ઘણી કંપનીઓએ GLP-1 અને સેમેગ્લુટાઇડ દવાઓ વિકસાવી છે, જે ડાયાબિટીસને નિયંત્રિત કરે છે અને વધુ વજનવાળા વ્યક્તિઓને વજન ઘટાડવામાં મદદ કરે છે. ભારતમાં અત્યાર સુધી મોન્જારો અને વેગોવીને સત્તાવાર રીતે લોન્ચ...
Health 

ટાયલેનોલ વિશે ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા દાવા અંગે તબીબી નિષ્ણાતો શું કહે છે?

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સગર્ભા સ્ત્રીઓને પેઇનકિલર ટાયલેનોલ ટાળવાની સલાહ આપી છે. તેમણે રસીઓ અને ઓટીઝમ વચ્ચેના જોડાણ અંગેના અગાઉના દાવાઓને ફરી વખત ઉભો કરીને વિવાદને હવા આપી છે. તેમની ટિપ્પણીઓ US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના તાજેતરના...
Health 

રશિયાએ બનાવી લીધી કેન્સરની રસી, વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે, રસી તમામ ટ્રાયલ્સમાં સફળ રહી છે

રશિયાએ કેન્સર સામેની લડાઈમાં નવી સફળતા મેળવી છે. ત્યાંની ફેડરલ મેડિકલ એન્ડ બાયોલોજિકલ એજન્સી (FMBA)એ કેન્સરની રસી વિકસાવી છે. FMBDના વડા વેરોનિકા સ્કવોર્ટ્સોવાએ જણાવ્યું હતું કે, રશિયન એન્ટરમિક્સ કેન્સર રસી હવે ઉપયોગ માટે તૈયાર છે. આ ...
Health 

પૂજામાં બેસી શકે તે માટે માસિક ધર્મ બંધ કરવા દવા લીધી, ગુમાવ્યો જીવ, ડૉક્ટરે જણાવ્યું કારણ

આજકાલ સોશિયલ મીડિયા પર એક પોડકાસ્ટ વાયરલ થઈ રહ્યો છે. પોડકાસ્ટનું નામ 'રીબૂટિંગ ધ બ્રેન' છે. તેનું કારણ 14 ઓગસ્ટના રોજ પ્રકાશિત થયેલા પોડકાસ્ટનો એક એપિસોડ છે. આમાં, સિનિયર વેસ્ક્યુલર સર્જન, ડૉ. વિવેકાનંદે ન્યુરોસર્જન ડૉ. શરણ...
Health 

વજન ઘટાડવા 3 મહિના ફક્ત જ્યૂસ પીતા યુવકે જીવ ગુમાવ્યો, એક્સપર્ટે જણાવ્યું આવું કેમ થયું

તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના રહેવાસી 17 વર્ષીય શક્તિસ્વરનનું ફક્ત ફાળોનું જ્યુસ ડાયટ લીધા પછી મૃત્યુ થયું. શક્તિસ્વરનનું જીવન એક એવા આહારથી થયું જે તેણે યુટ્યુબ પર જોયા પછી અપનાવ્યો હતો. મળતી માહિતી મુજબ, છેલ્લા ત્રણ મહિનાથી શક્તિસ્વરન ફક્ત ફળો અને...
Health 

સ્થૂળતા ઘટાડવા માટે તમારે દવા લેવાની જરૂર નહીં પડે, શરીર પોતે જ 'કુદરતી ઓઝેમ્પિક' ઉત્પન્ન કરશે

ઓઝેમ્પિકની ચર્ચા સમગ્ર વિશ્વમાં વજન ઘટાડવાની દવા તરીકે થઈ રહી છે, જેનો ઉપયોગ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તેની અસરો વિશે મિશ્ર અહેવાલો બહાર આવી રહ્યા છે. તાજેતરમાં, જાપાનમાં વૈજ્ઞાનિકોની એક ટીમે એક...
Health 

Latest News

અમરાવતી મેયરની ચૂંટણીમાં AIMIM કોર્પોરેટરના સમર્થનથી જીતી BJP, હવે થઈ કાર્યવાહી

6 ફેબ્રુઆરીએ અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણી દરમિયાન એક મોટો અને અણધાર્યો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો હતો. AIMIM કોર્પોરેટર મીરા...
Politics 
અમરાવતી મેયરની ચૂંટણીમાં AIMIM કોર્પોરેટરના સમર્થનથી જીતી BJP, હવે થઈ કાર્યવાહી

હાઇ કોર્ટે કેમ કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં, કુખ્યાત અને માથાભારે છે

લોક સાહિત્યકાર દેવાયત ખવડે તેના પર નોંધાયેલ 307નો કેસ માંડવાળ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરી છે....
Gujarat 
હાઇ કોર્ટે કેમ કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં, કુખ્યાત અને માથાભારે છે

ચા, મસાલા, દવા, ઘરેણા... આ વસ્તુઓ પર 'શૂન્ય' ટેરિફ, જાણો ભારત-અમેરિકા વેપાર કરાર વિશે પિયુષ ગોયલે શું કહ્યું

ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારનું માળખું અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેના પર હસ્તાક્ષર...
Business 
ચા, મસાલા, દવા, ઘરેણા... આ વસ્તુઓ પર 'શૂન્ય' ટેરિફ, જાણો ભારત-અમેરિકા વેપાર કરાર વિશે પિયુષ ગોયલે શું કહ્યું

માહેશ્વરી મહાકુંભ 2026 : ભાવિકા માહેશ્વરીને સમાજ ગૌરવની ઉપાધિ, રાજ્યપાલ દ્વારા સન્માન

જોધપુર : આંતરરાષ્ટ્રીય માહેશ્વરી મહાધિવેશન-MGC 2026ના ગૌરવમય મંચ પર ભાવિકા માહેશ્વરીને પ્રતિષ્ઠિત સમાજ ગૌરવ અલંકારથી વિભૂષિત કરવામાં આવ્યા. રાજસ્થાનના રાજ્યપાલ...
Gujarat 
માહેશ્વરી મહાકુંભ 2026 : ભાવિકા માહેશ્વરીને સમાજ ગૌરવની ઉપાધિ, રાજ્યપાલ દ્વારા સન્માન

Business

ચા, મસાલા, દવા, ઘરેણા... આ વસ્તુઓ પર 'શૂન્ય' ટેરિફ, જાણો ભારત-અમેરિકા વેપાર કરાર વિશે પિયુષ ગોયલે શું કહ્યું ચા, મસાલા, દવા, ઘરેણા... આ વસ્તુઓ પર 'શૂન્ય' ટેરિફ, જાણો ભારત-અમેરિકા વેપાર કરાર વિશે પિયુષ ગોયલે શું કહ્યું
ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારનું માળખું અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેના પર હસ્તાક્ષર...
એક ઝટકામાં ચાંદીમાં 26,000 અને સોનામાં 4,500નો ઘટાડો, જાણો શું છે કારણ?
ચેમ્બરનો શુક્રવારથી એનર્જી- પાવર, ઇલેક્ટ્રીકલ એક્સ્પો, બિહારના રાજ્યપાલ આવશે
શું છે 'ચીન+1' રણનીતિ, જેનો ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફાઇનલ થવા પર નિર્મલા સીતારમણે કર્યો ઉલ્લેખ?
વેપાર સોદામાં કલમ 232 શું છે? જેના કારણે ભારતીય કંપનીઓને સંપૂર્ણ લાભ નહીં મળે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.