Health

શું છે દવાની પટ્ટી પર બનેલી લાલ રંગની લાઇનનો અર્થ શું છે? માત્ર ડિઝાઇન કે છુપાયેલો છે કોઈ જરૂરી સંદેશ

તમે ધ્યાન આપ્યું હશે તો કેટલીક દવાઓની પટ્ટી પાછળ લાલ રંગની લાઇન હોય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે છે? આવું દરેક દવા પર આવું નથી હોતું, તો શું તે માત્ર પેકેજિંગ...
Lifestyle  Health 

રાત્રે કેમ વધે છે શુગર? જાણો સૂતી વખતે કયા લક્ષણો દેખાય છે અને કેવી રીતે બચી શકાય?

શું તમને ડાયાબિટીસ છે? જો હા, તો તમે ઘણી વાર અનુભવ્યું હશે કે રાત્રે તમારા શુગરનું સ્તર વધી શકે છે. પરંતુ, વિચારવા જેવી વાત એ છે કે રાત્રે શુગર વધવાનું કારણ શું છે. શું ઊંઘ દરમિયાન શરીરમાં શુગર લેવલ વધે...
Health 

તમારી થાળીમાં પીરસવામાં આવતી ખાવાની આ વસ્તુ હાર્ટ બ્લોકેજનું જોખમ વધારી રહી છે! જાણો તેનું કારણ શું છે

તમે શાકભાજી અને ફળો ખુબ વધારે ખાતા હશો, એવું વિચારીને કે તે તેનાથી તમને ખુબ પોષણ મળી રહ્યું છે, તમે એકદમ સ્વસ્થ રહેશો અને તમે ક્યારેય બીમાર નહીં પડો. હવે, જો અમે તમને કહીએ કે આ જ...
Health 

આ 3 લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઈએ મખાના, થઈ શકે છે ગંભીર નુકસાન

જ્યારે ચાનો સમય થાય છે, ત્યારે આપણામાંથી મોટાભાગના લોકો એવા પરફેક્ટ નાસ્તાની શોધમાં હોય છે જે હળવો, ક્રિસ્પી અને ગિલ્ટ ફ્રી હોય. ઘણી વખત, આપણે એ જ જૂના નટ્સ, બિસ્કિટ અને ના જાણે બીજું શું ખાતા રહીએ છીએ. પરંતુ તેને...
Health 

બોડી બિલ્ડર વરિન્દરનું હાર્ટ એટેકથી નિધન! મજબૂત શરીર છતા કેમ જાય છે જીવ, ડૉક્ટરે સમજાવ્યું

પ્રોફેશનલ બોડીબિલ્ડર અને અભિનેતા વરિન્દર સિંહ ઘુમ્મનનું ગુરુવારે હાર્ટ એટેકને કારણે અવસાન થયું. તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય હતા અને તેઓ ભારતના પ્રથમ શાકાહારી બોડી બિલ્ડર માનવામાં આવતા હતા. તેઓ સલમાન ખાન સાથે ફિલ્મોમાં પણ દેખાયા હતા. ફિટનેસ...
Health 

વજન ઘટાડવાની દવા ઓઝેમ્પિકને ભારતમાં મળી મંજૂરી, શું આ દવા લેવી જોઈએ, કેટલી કિંમત છે

વિશ્વભરમાં સ્થૂળતા અને ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે, ઘણી કંપનીઓએ GLP-1 અને સેમેગ્લુટાઇડ દવાઓ વિકસાવી છે, જે ડાયાબિટીસને નિયંત્રિત કરે છે અને વધુ વજનવાળા વ્યક્તિઓને વજન ઘટાડવામાં મદદ કરે છે. ભારતમાં અત્યાર સુધી મોન્જારો અને વેગોવીને સત્તાવાર રીતે લોન્ચ...
Health 

ટાયલેનોલ વિશે ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા દાવા અંગે તબીબી નિષ્ણાતો શું કહે છે?

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સગર્ભા સ્ત્રીઓને પેઇનકિલર ટાયલેનોલ ટાળવાની સલાહ આપી છે. તેમણે રસીઓ અને ઓટીઝમ વચ્ચેના જોડાણ અંગેના અગાઉના દાવાઓને ફરી વખત ઉભો કરીને વિવાદને હવા આપી છે. તેમની ટિપ્પણીઓ US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના તાજેતરના...
Health 

રશિયાએ બનાવી લીધી કેન્સરની રસી, વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે, રસી તમામ ટ્રાયલ્સમાં સફળ રહી છે

રશિયાએ કેન્સર સામેની લડાઈમાં નવી સફળતા મેળવી છે. ત્યાંની ફેડરલ મેડિકલ એન્ડ બાયોલોજિકલ એજન્સી (FMBA)એ કેન્સરની રસી વિકસાવી છે. FMBDના વડા વેરોનિકા સ્કવોર્ટ્સોવાએ જણાવ્યું હતું કે, રશિયન એન્ટરમિક્સ કેન્સર રસી હવે ઉપયોગ માટે તૈયાર છે. આ ...
Health 

પૂજામાં બેસી શકે તે માટે માસિક ધર્મ બંધ કરવા દવા લીધી, ગુમાવ્યો જીવ, ડૉક્ટરે જણાવ્યું કારણ

આજકાલ સોશિયલ મીડિયા પર એક પોડકાસ્ટ વાયરલ થઈ રહ્યો છે. પોડકાસ્ટનું નામ 'રીબૂટિંગ ધ બ્રેન' છે. તેનું કારણ 14 ઓગસ્ટના રોજ પ્રકાશિત થયેલા પોડકાસ્ટનો એક એપિસોડ છે. આમાં, સિનિયર વેસ્ક્યુલર સર્જન, ડૉ. વિવેકાનંદે ન્યુરોસર્જન ડૉ. શરણ...
Health 

વજન ઘટાડવા 3 મહિના ફક્ત જ્યૂસ પીતા યુવકે જીવ ગુમાવ્યો, એક્સપર્ટે જણાવ્યું આવું કેમ થયું

તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના રહેવાસી 17 વર્ષીય શક્તિસ્વરનનું ફક્ત ફાળોનું જ્યુસ ડાયટ લીધા પછી મૃત્યુ થયું. શક્તિસ્વરનનું જીવન એક એવા આહારથી થયું જે તેણે યુટ્યુબ પર જોયા પછી અપનાવ્યો હતો. મળતી માહિતી મુજબ, છેલ્લા ત્રણ મહિનાથી શક્તિસ્વરન ફક્ત ફળો અને...
Health 

સ્થૂળતા ઘટાડવા માટે તમારે દવા લેવાની જરૂર નહીં પડે, શરીર પોતે જ 'કુદરતી ઓઝેમ્પિક' ઉત્પન્ન કરશે

ઓઝેમ્પિકની ચર્ચા સમગ્ર વિશ્વમાં વજન ઘટાડવાની દવા તરીકે થઈ રહી છે, જેનો ઉપયોગ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તેની અસરો વિશે મિશ્ર અહેવાલો બહાર આવી રહ્યા છે. તાજેતરમાં, જાપાનમાં વૈજ્ઞાનિકોની એક ટીમે એક...
Health 

ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?

ભારત વિશ્વના એવા દેશોમાંનો એક છે જ્યાં હૃદય રોગ (કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ)થી પીડાતા દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. ખરાબ જીવનશૈલી, સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા જોખમી પરિબળોએ પણ ભારતીયોમાં હૃદય રોગનું જોખમ વધાર્યું છે. પરંતુ છેલ્લા કેટલાક...
Health 

Latest News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.