મને ટિકીટ નહીં તો પુત્રને ટિકિટ આપો એવો આગ્રહ રાખવો ખોટો છે: PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ બિહારની મુલાકાતે ગયા છે. પહેલા દિવસે તેમણે પટનામાં ભાજપના કાર્યાલય ખાતે સાસંદો, ધારાસભ્યો અને નેતાઓ સાથે બેઠક કરી હતી અને બિહારની ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હતો અને સાથે સાથે કેટલા સૂચનો પણ કર્યા હતા.

PM મોદીએ કહ્યું કે, મને ટિકીટ નહીં તો પુત્રને ટિકિટ આપો એવો આગ્રહ રાખવો ખોટો છે. રાજકારણમાં પરિવારવાદ અને જમીનદારી ચાલે નહીં. સાથે તેમણે એમ પણ કહ્યુ કે, હવે ભાજપ નેતાઓએ સોશિયલ મીડિયા પર પોતાનો પાવર બતાવવો પડશે. જેમને ટિકિટ મેળવવાની ઇચ્છા હોય તેમની પાસે સોશિયલ મીડિયામાં ઓછામાં ઓછા 50,000 ફોલોઅર્સ હોવા જરૂરી છે. સોશિયલ મીડિયા પર લોકોનો સંપર્ક અને કામગીરી બતાવવી પડશે.

About The Author

Top News

BCCIએ વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર કરી દીધી ધનવર્ષા, આટલા કરોડના ઇનામની જાહેરાત

T20 વર્લ્ડ કપ 2026માં ભારતની સતત બીજી જીત બાદ અને ફાઇનલમાં જીત બાદ, BCCIએ ટીમને એક મોટું...
Sports 
BCCIએ વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર કરી દીધી ધનવર્ષા, આટલા કરોડના ઇનામની જાહેરાત

LPGના કાળાબજારને રોકવા માટે બુકિંગ નિયમોમાં ફેરફાર! જાણો હવે કેટલા દિવસમાં મળશે બીજો સિલિન્ડર

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઇંધણ પુરવઠાને લઈને મચેલી અફરાતફરીની અસર ભારતીય રસોડા સુધી ન પહોંચે તે માટે...
National 
LPGના કાળાબજારને રોકવા માટે બુકિંગ નિયમોમાં ફેરફાર! જાણો હવે કેટલા દિવસમાં મળશે બીજો સિલિન્ડર

25થી વધુ નવા ફેરફાર સાથે લોન્ચ થઈ નવી Hyundai Verna, કિંમત જાણી લો

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડે ભારતમાં Hyundai Vernaના અપડેટેડ મોડલને લોન્ચ કરી છે. આ કારને 10.98 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ)ની શરૂઆતી...
Tech and Auto 
25થી વધુ નવા ફેરફાર સાથે લોન્ચ થઈ નવી Hyundai Verna, કિંમત જાણી લો

જય શાહ: શાંત, સંયમી અને લક્ષ્ય કેન્દ્રિત વ્યક્તિત્ત્વ

(ઉત્કર્ષ પટેલ)જય શાહ એક એવું નામ છે જે યુવા વયે વૈશ્વિક ક્રિકેટના નેતૃત્વમાં પોતાનું અસ્તિત્વ સાબિત કર્યું છે. માત્ર...
Opinion 
જય શાહ: શાંત, સંયમી અને લક્ષ્ય કેન્દ્રિત વ્યક્તિત્ત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.