Prashant Dayal
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
બાજપાઈએ કહેલુ આંબાને કેરી લાગે એટલે તે નમી પડે છે, સત્તાના ઝાડનું પણ કંઈક આવુ છે
Published On
By Prashant Dayal
(પ્રશાંત દયાળ) પહેલા જનસંઘ અને પછી ભાજપ પાસે અટલબિહારી બાજપાઈ જેવા એક કદાવર નેતા હતા, જેમને આખો દેશ તો ઠીક પણ વિરોધ પક્ષના લોકો માત્ર પ્રેમ કરે નહીં તેમન આદર આપવાની ફરજ પડે તેવુ વ્યકિત્વ હતું. 1995માં ગુજરાતમાં ભાજપને પહેલી...
પાટીદાર એવા ભૂપેન્દ્ર પટેલ CM બનતા નીતિન પટેલની બાદબાકી થશે? શું છે સંભાવના?
Published On
By Prashant Dayal
(પ્રશાંત દયાળ). 2017માં વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાંત કરતા નીતિન પટેલ નારાજ થઈ ગયા હતા. તેમણે મંત્રીમંડળના સભ્ય થવાનો ઈન્કાર કરી દીધો હતો. શિસ્તબધ્ધ કહેવાતી પાર્ટી માટે આધાતજનક સ્થિતિ હતી. પરંતુ આખા મામલે પાર્ટી હાઈકમાન્ડને નીતિન પટેલ નારાજ થવા કરતા...
કેવડિયા ખાતે 23 વર્ષ પહેલા પણ એક બેઠક થઇ હતીને ગુજરાતના મુખ્યમંત્રી બદલાયા હતા
Published On
By Prashant Dayal
(પ્રશાંત દયાળ). એક સપ્તાહ પહેલા કેવડીયા કોલોની ખાતે પ્રદેશ કારોબારી મળી ત્યાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામાની જાહેરાંત કરી હતી. આમ કેવડીયા કોલોની ભાજપની પ્રદેશ બેઠક મહત્વની સાબિત થઈ છે. આમ બીજી વખત કેવડિયાની ધરતી ઉપર એક મહત્વનો નિર્ણય લેવામાં...
બોલો, CMમાંથી કોનું પત્તું કાપી નાખવું છે? તમે દાવેદારનું નામ લખોને તેનું પૂરું
Published On
By Prashant Dayal
(પ્રશાંત દયાળ) પહેલી નજરે આ હેડીંગ જરા રમુજ પ્રેરીત લાગે. પણ રમુજ નથી ખરેખર આ વાસ્તવિકતા છે,વિજય રૂપાણીના રાજીનામા પછી રાજકીય વિશ્લેષકો અને પોલિટિકલ રીપોર્ટીંગ કરનાર રિપોર્ટર હવે નવો સુકાની કોણ તેના અનુમાન કરી રહ્યા છે, લાંબા સમય સુધી પોલિટિકલ...
ગાંધી મેમોરિયલઃ આશ્રમના 300 રહેવાસીઓ છોડવા તૈયાર ન હતા, એક IPSએ સમજાવી લીધા
Published On
By Prashant Dayal
(પ્રશાંત દયાળ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ,સ્વપ્ન મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમને વિશ્વના ફલક ઉપર લઈ જવા માટે ગાંધી મેમોરીયલ પ્રોજેકટ શરૂ કરવો હતો. આ પ્રોજેકટના આડે અનેક બાબતો આવતી હતી જે પૈકી ગાંધીની અંતેવાસીઓ રહેલા અને હાલમાં આશ્રમવાસી તરીકે રહેતા ત્રણસો...
સ્વીટી કેસ ઉકેલનાર PI સહિત ગુજરાતના 6 પોલીસ અધિકારીઓને કેન્દ્ર સન્માનીત કરશે
Published On
By Prashant Dayal
(પ્રશાંત દયાળ) આપણા દેશમાં કામ કરનારની ભાગ્યે જ કદર થાય છે, ખાસ કરી પોલીસ અને સિક્યોરિટી ફોર્સમાં કામ કરનાર અધિકારીને બદલે વગ ધરાવતા અધિકારી એવોર્ડ લઈ જતા હોય છે પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા છેલ્લાં ચાર વર્ષથી ખાસ કરી સફળ ઓપરેશન...
સ્વીટી કેસમાં ક્રાઈમ બ્રાન્ચે સ્વીટીના દાંત, મંગળસુત્ર અને વિટી શોધી કાઢ્યા
Published On
By Prashant Dayal
(પ્રશાંત દયાળ). વડોદરાના પોલીસ ઈન્સપેકટર અજય દેસાઈના સ્વીટી પટેલ કેસ બાદ કોર્ટમાં અજય દેસાઈ સામે સજ્જડ કાર્યવાહી થાય તે માટે અનેક પુરાવાઓ એકત્ર કરવાની શરૂઆત કરી હતી. સ્વીટીના મળી આવેલા અસ્થીમાંથી ડીએનએ નહીં મળતા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર દર્શનસિંહ...
નાના બાળકોને આયાને ભરોસે મૂકીને નોકરી કરતા માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો
Published On
By Prashant Dayal
(પ્રશાંત દયાળ). સામાન્ય માણસની થોડીક સતર્કતા અને અમદાવાદ પોલીસની સક્રિયતાને કારણે અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતી 11 મહિનાની બાળકીનું અપહરણ કરી તેને બંગાળ વેંચી દેવાનો કારસો રચાઈ ચુકયો હતો, બાળકીનું અપહરણ કરનારી યુવતી બંગાળ જવાની ટ્રેન પકડવાની જ હતી તે પહેલા...
મારા બે વર્ષના ભાઈ અંશને મમ્મીથી દૂર કરનારને કડક સજા કરજો
Published On
By Prashant Dayal
(પ્રશાંત દયાળ). સરળ ચાલતી જીંદગી કયારે પોતાનો રસ્તો બદલશે તેની કોઈની ખબર હોતી નથી. વડોદરા કરજણમાં રહેતી સ્વીટી પટેલને પણ તેની કલ્પના નહીં હોય. પોતાના પ્રથમ પતિ હેતેશ પંડયા સાથે હવે આગળની સફર શકય નથી તેવુ લાગતા હેતેશ અને સ્વીટી...
PI અજય દેસાઈ અને સ્વીટીના 2 વર્ષના પુત્ર અંશને માતા મળી ગઈ, જાણીને ચોંકી જશો
Published On
By Prashant Dayal
(પ્રશાંત દયાળ) ચકચારી સ્વીટી દેસાઈ હત્યા કેસમાં ઈન્સપેક્ટર અજય દેસાઈના કૃત્ય સામે સમગ્ર સમાજ ફીટકાર વરસાવી રહ્યો છે. સ્વીટીની હત્યા બાદ અનાથ બનેલા અજય અને સ્વીટીના પુત્ર અંશની જવાબદારી અજય દેસાઈની પત્ની પુજાએ ઉપાડી લીધી છે.અજય દેસાઈના લગ્ન પુજા સાથે...
અજય દેસાઇને પરસેવો વળ્યોને પત્ની સ્વીટીને તેણે જ પતાવી દીધી હોવાની શંકા મજબૂત થઇ
Published On
By Prashant Dayal
(પ્રશાંત દયાળ). વડોદરા ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોલીસ ઈન્સપેકટર અજય દેસાઈની ધરપકડ કર્યા બાદ અવાવરૂ જગ્યામાંથી મળી આવેલા હાડકા કબજે કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મૃતક સ્વીટી પટેલ જ છે તેનો વૈજ્ઞાનિક પુરાવો લેવા માટે હાડકા ગાંધીનગર...
સ્વીટી કેસમાં જય શાહને કેમ દરમિયાનગીરી કરવી પડી હતી ?
Published On
By Prashant Dayal
(પ્રશાંત દયાળ).વડોદરાના ચકચારી સ્વીટી પટેલ કેસને ઉકેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોલીસ ઈન્સપેકટર અજય દેસાઈ અને સ્વીટીની હત્યા બાદ લાશનો નિકાલ કરવામાં મદદ કરનાર કીરીટસિંહ જાડેજાની ધરપકડ કરી છે. પરંતુ આ મામલે શરૂઆતથી વડોદરા ગ્રામ્ય પોલીસ ધીમી તપાસ કરી...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.

