Hina Vaja

ખાલી પેટ ગોળ ખાઈને પીઓ ગરમ પાણી, આ સમસ્યાઓ થશે દૂર

સ્વાદમા મીઠો અને ગોળની તાસીર ગરમ ઘણાં બધા પોષક તત્વોથી ભરપુર હોય છે જેનુ સેવન શરીર માટે અત્યંત ફાયદાકારક છે. આર્યુર્વેદના અનુસાર, દરરોજ ખાલી પેટ ગોળ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી પેટમાં ગેસ, એસિડિટી, પેટ પીડા, કબજિયાતની સમસ્યાઓ દૂર થાય...
Health 

મહિલાઓએ પણ પીવું જોઇએ ગરમ પાણી, થાય છે આ ફાયદા

''જળ છે તો જીવન છે, જળ વિના જીવન શૂન્ય છે, તે કહેવત સૌ કોઇએ સાંભળી હશે. પાણી વિના આપેણ જીવનની કલ્પના પણ નથી શકતા. ત્યારે માણસે દિવસ દરમિયાન 8 થી 10 ગ્લાસ પીવુ જોઇએ. તે સિવાય દિવસની શરૂઆત એક ગ્લાસ...
Lifestyle  Health 

સામે આવી 'વિશ્વની સૌથી સુંદર મહિલાની હકીકત' જાણો શું છે કારણ?

ઈન્ટરનેટ પર તમે એવી ઘણી પોસ્ટ અને ફોટોઝ જોયા હશે, જેને કઈ સમજ્યા-વિચાર્યા વગર તમે શેર પણ કર્યા હશે. સામાન્ય રીતે લોકો કારણ જાણ્યા વગર આવું જ કરે છે. ત્યારે આ મહિલાના ફોટોઝ પણ તમે સોશિયલ મીડિયા પર ઘણીવાર જોયા...
Offbeat 

જૂનો વીડિયો જોઈને સન્ન રહી ગઈ મહિલા, કંઇક એવું જોઈ લીધું કે લાગ્યો ભયાનક આઘાત

ઘણાં લોકોને વિચિત્ર વીડિયો જોવાનો શોખ હોય છે, પરંતુ કયારેક આજ વિચિત્ર વીડિયો જોવાનો શોખ લોકોને ઘણી વખત ભારે પડી જતો હોય છે.  ત્યારે ઓસ્ટ્રેલિયાના સિડનીમા એક મહિલાએ આશ્ચર્ય પામનારી વાત સંભળાવી છે. જ્યારે તે 15 વર્ષની હતી, ત્યારે તેના...
World  Offbeat 

રાવણની ભૂમિકા ભજવીને આ વ્યક્તિએ બનાવ્યો લંકા-મિનાર, કુતુબ મીનારને આપે છે ટક્કર

આમ તો દેશમા ઘણી બધી ઐતિહાસિક ઈમારતો છે, પરંતુ કેટલાક મીનાર અને ઈમારતો છે જેમના વિશે તમને કદાચ જાણકારી પણ નહીં હોય. જે માટે આજે અમે તમને એક આવા જ મીનાર વિશે જણાવીશું જે રાવણને સમર્પિત છે. કહેવામા આવે છે...
Offbeat 

કયા ભગવાનને કયું ફૂલ અર્પણ કરવું જોઈએ?

હિન્દુ ઘર્મમાં ફુલનું વિશેષ મહત્વ હોય છે. પુષ્પને આ સૃષ્ટિની પવિત્ર વસ્તુમાંથી એક ગણાવામાં આવે છે. ત્યારે હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજામાં ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. દરમિયાન ફૂલ વગર પૂજા અધૂરી માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે પૂજામાં ફૂલ...
Astro and Religion 

આ મહિનામાં તપ અને ઉપવાસનું છે વિશેષ મહત્ત્વ, ભગવાન કૃષ્ણ બધી મનોકામના કરશે પૂર્ણ

હિન્દુ ધર્મમા માધ મહિનો સ્નાન, તપ, તેમજ ઉપવાસ માટે શ્રેષ્ઠ માનવામા આવે છે. આ વખતે માધ માસનો શુભારંભ 22 જાન્યુઆરી, મંગળવારના રોજ શરૂ થયો છે, જે 12 ફ્રેબ્રુઆરી મંગળવાર સુધી રહેશે. ધર્મ ગ્રંથોના અનુસાર, આ મહિનામા જો વિધિપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણની...
Astro and Religion 

તમારા જીવનના 10 વર્ષ ઓછા કરી શકે છે આ 5 આદતો

હંમેશા માણસ આવતીકાલની ચિંતા કર્યા કરે છે અને જીવન જીવવાના કેટલાક નિયમોને નજર અંદાજ કરી દે છે, પરંતુ આ કારણે આપણા સ્વાસ્થ્યથી જોડાયેલી ખરાબ ટેવો આપણાં જીવનમાં 10 વર્ષ ઓછી કરી નાંખે છે. જી હાં, લાઈફસ્ટાઈલમાં કરેલી આ ભૂલોના કારણથી...
Health 

આ મહિલાને ગુમ થયેલી બિલાડી 10 વર્ષે મળી, પછી મહિલાને લાગ્યો આંચકો કારણ કે...

પાલતુ પ્રાણીઓને કોઈ કેટલો પ્રેમ કરી શકે છે, તેમનુ તાજુ ઉદાહરણ એકવાર ફરીથી સામે આવ્યુ છે. વાસ્તવમા, ઈગ્લેન્ડમા રહેનારી મહિલાની ખૂશીની કમી તે સમયે ન રહી, જ્યારે અચાનક આવેલો અજાણ કોલ બાદ તેને પોતાની 10 વર્ષ પહેલા એટલે 2009મા ગુમ...
World  Offbeat 

એટલે વિષ્ણુ પુરાણમાં કહેવામા આવ્યું છે કે કળિયુગ સૌથી શ્રેષ્ઠ યુગ છે

સનાતન ધર્મ અને વેદોમા ચાર યુગોની માન્યા છે. માનવામા આવે છે કે સતયુગમા સ્વયં દેવતા, કિન્નર અને ગંધર્વ પૃથ્વી પર નિવાસ કરતા હતા. આપણા ધર્મ ગ્રંથોમા કિન્નરો અને ગંધર્વો વિશે વિસ્તારથી જણાવવામા આવ્યુ છે. સતયુગ બાદ આવ્યુ ત્રેતા યુગ. આ...
Astro and Religion 

ભારતનું આ મંદિર જે 1500 થાંભલા પર ટકેલું છે, તસવીર જોઈને આંખો થઈ જશે પહોળી

ભારતમા અજુબાઓની કમી નથી. આપણો દેશ અદ્દભૂત મંદિરો, ગુફાઓ અને સુંદર સુશોભન માટે આખા વિશ્વમા ઓળખાય છે. આ ખાસ સુંદર સુશોભનમાં એક છે સંગમરમરનુ આ મંદિર જે પોતાની સ્થાપત્ય કલાના સાથે નકશી અને વિશેષ રૂપથી 1500 ખંભા પર ટકવાના કારણે...
Astro and Religion 

જાણો, કેમ કરવામાં આવે છે પાણી સાથે જોડાયેલા આ 5 ટુચકા

પાણીને જીવનનો સ્ત્રોત ગણવામા આવે છે. પાણી વિના પૃથ્વી પર જીવનની કલ્પના પણ નથી કરી શકાતી. આ વાતને ધ્યાનમાં રાખીને કહેવામાં આવે છે કે આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહી. પાણીનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો જોઈએ. આ બધાના વચ્ચે શું...
Astro and Religion