- Kutchh
- પાટીદાર દીકરી કાંડ: શું પાટીલ કંટ્રોલ કરી શક્યા હોત?
પાટીદાર દીકરી કાંડ: શું પાટીલ કંટ્રોલ કરી શક્યા હોત?
By Khabarchhe
On

અમરેલીમા પાટીદાર દીકરીની રાત્રે 12 વાગ્યે ધરપકડ અને એ પછી સરઘસ કાઢવાની ઘટનાને 13 દિવસ થયા છતા હજુ ગુજરાતના રાજકારણમાં ગરમાટો છે. ભાજપના સંગઠનનો ઇશ્યુ હોવા છતા ભાજપ ડેમેજ કંટ્રોલને ખાળવા માટે નિષ્ફળ રહ્યું છે.
અમરેલીમાં પાટીદાર દીકરી કાંડનો મુદ્દો કોંગ્રેસે ઉછાળ્યો છે અને હવે આ ઇશ્યુ આગની જેમ આખા ગુજરાતમા પ્રસરી રહ્યો છે. સી આર પાટીલ હજુ ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે, પરંતુ તેમનું અત્યાર સુધી કોઇ નિવેદન સામે આવ્યું નથી. જાણકારોનું કહેવું છે કે, જો સી આર પાટીલ ગુજરાતમાં સક્રીય હોત તો આ ઇશ્યુ આટલો લાંબો ખેંચાયો ન હોત, પરંતુ લાગે છે કે પાટીલ હવે નિષ્ક્રીય થઇ ગયા છે.
આ ઘટનામાં ભાજપની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.
Top News
Published On
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની નવા સ્નાતકો માટે નોકરી બજાર પર મોટી અસર થવા લાગી છે, ખાસ કરીને ટેક...
GST દરમાં ફેરફાર થવાને કારણે કાર અને બાઇક સસ્તા થઈ શકે છે! જાણો સરકારની શું યોજના છે
Published On
By Kishor Boricha
નવી કાર અને બાઇક ખરીદનારાઓને મોટી રાહત મળવાની શક્યતા છે. આ વખતે સ્વતંત્રતા દિવસના અવસર પર, PM નરેન્દ્ર મોદીએ...
BCCIએ ગંભીર ઈજા રિપ્લેસમેન્ટ નિયમ લાગુ કર્યો, રિષભ પંતની ઇજા બની બદલાવનું કારણ, આ 2 નિયમો પણ બદલાયા
Published On
By Kishor Boricha
ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટ મેચ દરમિયાન જમણા પગમાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારે રિષભ...
તામિલનાડુના BJP પૂર્વ અધ્યક્ષ સી.પી.રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
Published On
By Nilesh Parmar
ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં આજે NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ નક્કી કરી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના ગવર્નર અને તામિલનાડુના મોટા...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.