પાટીદાર દીકરી કાંડ: શું પાટીલ કંટ્રોલ કરી શક્યા હોત?

અમરેલીમા પાટીદાર દીકરીની રાત્રે 12 વાગ્યે ધરપકડ અને એ પછી સરઘસ કાઢવાની ઘટનાને 13 દિવસ થયા છતા હજુ ગુજરાતના રાજકારણમાં ગરમાટો છે. ભાજપના સંગઠનનો ઇશ્યુ હોવા છતા ભાજપ ડેમેજ કંટ્રોલને ખાળવા માટે નિષ્ફળ રહ્યું છે.

અમરેલીમાં પાટીદાર દીકરી કાંડનો મુદ્દો કોંગ્રેસે ઉછાળ્યો છે અને હવે આ ઇશ્યુ આગની જેમ આખા ગુજરાતમા પ્રસરી રહ્યો છે. સી આર પાટીલ હજુ ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે, પરંતુ તેમનું અત્યાર સુધી કોઇ નિવેદન સામે આવ્યું નથી. જાણકારોનું કહેવું છે કે, જો સી આર પાટીલ ગુજરાતમાં સક્રીય હોત તો આ ઇશ્યુ આટલો લાંબો ખેંચાયો ન હોત, પરંતુ લાગે છે કે પાટીલ હવે નિષ્ક્રીય થઇ ગયા છે.

આ ઘટનામાં ભાજપની આબરૂના ધજાગરા ઉડી ગયા છે. 

About The Author

Related Posts

Top News

દીકરી એ પિતાનો જીવ છે અને તેનું રક્ષણ કરવું એ પિતાનો પરમ ધર્મ છે

(ઉત્કર્ષ પટેલ) દીકરી એટલે પિતાના જીવની ધબકાર. જ્યારે ઘરમાં નાનકડી દીકરીનો જન્મ થાય છે ત્યારે પિતાના હૃદયમાં એક નવો જ...
Lifestyle 
દીકરી એ પિતાનો જીવ છે અને તેનું રક્ષણ કરવું એ પિતાનો પરમ ધર્મ છે

પૃથ્વી શૉને DCએ 75 લાખમાં કેમ ખરીદ્યો? હરાજી બાદ ટીમના માલિકે કર્યો ખુલાસો

દિલ્હી કેપિટલ્સના સહ-માલિક કિરણ કુમાર ગ્રાંધીએ IPL 2026ની હરાજી દરમિયાન પૃથ્વી શૉને ફરી એક વખત ફ્રેન્ચાઇઝીમાં સામેલ કરવાના નિર્ણય...
Sports 
પૃથ્વી શૉને DCએ 75 લાખમાં કેમ ખરીદ્યો? હરાજી બાદ ટીમના માલિકે કર્યો ખુલાસો

ભારતે આ દેશમાં પોતાનું વીઝા સેન્ટર જ બંધ કરી દીધું

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભારતીય વિઝા અરજી કેન્દ્ર (IVAC)એ વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને જોતા બુધવારે તેની ઓફિસ બંધ કરી દીધી...
World 
ભારતે આ દેશમાં પોતાનું વીઝા સેન્ટર જ બંધ કરી દીધું

ભારતમાં કરોડોનું કરીને ભાગી ગયેલા બે ભાગેડું લંડનમાં મજા કરી રહ્યા છે, બર્થ-ડે પાર્ટી ઉજવી

ભારતમાં આર્થિક ગુનાઓના આરોપમાં લાંબા સમયથી ફરાર ચાલી રહેલો ઉદ્યોગપતિ વિજય માલ્યા ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. તેનું કારણ...
Business 
ભારતમાં કરોડોનું કરીને ભાગી ગયેલા બે ભાગેડું લંડનમાં મજા કરી રહ્યા છે, બર્થ-ડે પાર્ટી ઉજવી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.