લોનનો હપ્તો નહીં ભરો તો એ વસ્તુ ઓટોમેટીક બંધ થઇ જશે, RBIનો છે આ પ્લાન

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એવી વ્યવસ્થા કરવા જઇ રહી છે જે લોનના હપ્તામાં ઠાગા ઠૈયા કરનારા સામે મુશ્કેલી ઉભી કરી શકે છે. RBIએ બેંકો અને નાણાં સંસ્થાઓ સાથે ચર્ચા કરી છે. એ મજુબ તમે મોબાઇલ, લેપટોપ, ટીવી,વોશીંગ મશીન કે એવી પ્રોડક્ટસ લોન લઇને ખરીદી હશે અને પછી હપ્તો ન ભરશો તો આ બધી પ્રોડક્ટની સેવા બંધ થઇ જશે. આના માટે પ્રોડક્ટની અંદર જ સોફ્ટવેર અથવા એપ રાખવામાં આવશે કે હપ્તો નહીં ભરવાથી તરત બંધ થઇ જશે.

 આવી સીસ્ટમ અમેરિકામાં પણ છે. ટ્ વ્હીલર કે કારનો હપ્તો ન ભર્યો હોયે તો તમારી કાર કે ટુ વ્હીલર સ્ટાર્ટ જ ન થશે. RBIનું કહેવું છે કે, 1 લાખથી ઓછી વસ્તુ ધિરાણ પર લેનારા લોકો વધારે ડિફોલ્ટર થાય છે એટલે ડિફોલ્ટરની સંખ્યા ઘટાડવા આ યોજના પર કામ ચાલી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

ક્રિકેટમાં અત્યાર સુધી ઘણી વખત મેચ રદ થવાનું કારણ વરસાદ રહ્યો છે, જ્યારે કેટલીક મેચ શરૂઆત પહેલા ખરાબ પીચ...
Sports 
ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

સુપ્રીમ કોર્ટના નિર્ણયના 6 વર્ષ બાદ પણ અયોધ્યામાં કેમ ન બની શકી મસ્જિદ?

અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડ્યાને 34 વર્ષ વીતી ચૂક્યા છે અને 6 ડિસેમ્બરનો દિવસ ફરી આવી ગયો છે. તેને લઈને...
National 
સુપ્રીમ કોર્ટના નિર્ણયના 6 વર્ષ બાદ પણ અયોધ્યામાં કેમ ન બની શકી મસ્જિદ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.