- Business
- રતન ટાટાની 10000 કરોડની સંપત્તિની વસિયત જાહેર, જાણો કોને શું મળ્યું?
રતન ટાટાની 10000 કરોડની સંપત્તિની વસિયત જાહેર, જાણો કોને શું મળ્યું?
By Khabarchhe
On

રતન ટાટાનું 9 ઓક્ટોબરે નિધન થયું એ પછી તેમની સંપત્તિની વસિયત જાહેર થઇ છે. 10,000 કરોડની સંપત્તિમાંથી કોને શું મળ્યું તે વિશે જણાવીશું. રતન ટાટા જીવતા હતા ત્યારે એક ઉમદા વ્યકિત તરીકે જાણીતા હતી હવે જ્યારે તેમની વસિયત સામે આવી છે તેમાં પણ એક જેન્ટલમેન તરીકેની તેમની ઇમેજ સામે આવી છે.
રતન ટાટા વસિયત નામામાં વર્ષોથી સાથે રહેલા રસોઇયા રાજન શો અને બટલર સુબ્યાહનું નામ પણ લખી ગયા છે. ઉપરાંત તેમની માનીતા પેટ ડોગ ટીટો વિશે લખ્યું છે કે તેની આજીવન દેખરેખ રાખવામાં આવે અને તેની કેર રસોઇયા રાજનને સોંપવામાં આવી છે.
રતન ટાટાના સૌથી યુવા મિત્ર શાંતનુ નાયડુને વસિયતમાં જણાવ્યા મુજબ તેની વિદેશ ભણવાની લોન માફ કરી દેવામાં આવી છે અને શાંતનુના સ્ટાર્ટઅપ ગૂડફ્લોઝમાં રતન ટાટાની જે હિસ્સેદારી છે તે ખતમ કરી દેવામાં આવી છે.
Related Posts
Top News
Published On
અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર તણાવની અસર શેરબજાર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે અને સેન્સેક્સ-નિફ્ટીમાં સતત છઠ્ઠા સપ્તાહે ઘટાડો ચાલુ...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
આજના મુહૂર્તતારીખ 11-8-2025વાર સોમવારઆજની રાશિ - કુંભ ચોઘડિયા, દિવસઅમૃત 06:17 - 07:54કાળ 07:54 - 09:30...
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે ખોલ્યો નવો મોરચો! બનાવી વેબસાઇટ અને મિસ્ડ કોલ નંબર જાહેર કર્યો
Published On
By Kishor Boricha
કોંગ્રેસના સાંસદ અને વિરોધી પક્ષ રાહુલ ગાંધીએ 'મત ચોરી' સામે ઝુંબેશ શરૂ કરી છે. આ માટે, તેમણે...
વરસાદ હવે ક્યારે પાછો આવશે? જાણો હવામાન વિભાગની આગાહી
Published On
By Nilesh Parmar
જૂન અને જુલાઇ મહિનામાં ગુજરાતમાં મન મુકીને વરસેલો મેહુલિયો છેલ્લાં કેટલાંક દિવસોથી ગાયબ થઇ ગયો છે. ખેડુતોના મનમાં સવાલ છે...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.