- Business
- SEBIનો રિપોર્ટ, 2025માં 10માંથી 9 સટોડીયાઓને નુકશાન કર્યું, 1.06 લાખ કરોડ ગુમાવ્યા
SEBIનો રિપોર્ટ, 2025માં 10માંથી 9 સટોડીયાઓને નુકશાન કર્યું, 1.06 લાખ કરોડ ગુમાવ્યા
By Khabarchhe
On

આપણે ઘણી વખત એવું સાંભળીએ કે શેરબજારમાં સટ્ટો કરનારા ભાગ્યે જ કમાણી કરતા હોય છે. કમાણી કરનારા લોકો કરતા ગુમાવનારાની સંખ્યા વધારે હોય છે. SEBIનો એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં 2025માં 10 ટ્રેડર્સમાંથી 9 ટ્રેડર્સે લોસ કરી છે અને અત્યાર સુધીમાં 1.06 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.
વર્ષ 2024માં 74812 કરોડનું નુકશાન થયું હતું. શેરબજારમાં કુલ 96 લાખ ટ્રેડર્સ બજારમાં નોંધાયેલા છે.
શેરબજારમાં 3 રીતે કામ થાય છે. એક કેશ માર્કેટ જેમાં રોકાણકાર રૂપિયા આપીને શેરની ડીલીવરી લે અથવા પોતાના શેર વેચીને પેમેન્ટ મેળવે. બીજું ઇન્ટ્રા ડે. દરરોજ ખરીદી અને વેચાણ કરવામાં આવે આમા પોઝીશન રાખી શકાતી નથી.
ત્રીજું ડેરિવેટીવ્ઝ સેગમેન્ટ જેમાં ફ્યુચર એન્ડ ઓપ્શનમાં તમે વાયદાના સોદા કરી શકો છો.
Related Posts
Top News
Published On
ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો
Published On
By Nilesh Parmar
સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન
Published On
By Dharmesh Kalsariya
સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Published On
By Nilesh Parmar
આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.