મોટા ઉદ્યોગપતિઓની દાનની ટકાવારી તો વધી, પણ ખેડૂતો માટે દાન ન કર્યુ

એડલગીવ હુરુન ઇન્ડિયા નો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ભારતના ધનિકોએ કેટલા રૂપિયા દાન કર્યું કેટલી ટકાવારી વધા તેના આંકડા આપાવમાં આવ્યા છે. ભારતમાં સૌથી વધુ દાન HCL ટેક્નોલોજીના શિવ નાદરે આપ્યું છે. તેમણે 2708 કરોડનું દાન કર્યું દેશના 191 ધનિકોએ કુલ 10380 કરોડ રૂપિયાનું દાન કર્યું.

ગુજરાતી ઉયોગપતિઓની વાત કરીએ તો મુકેશ અંબાણીએ આ વખતે 54 ટકા વધારે દાન આપ્યું છે, તેમણે 626 કરોડનું દાન કર્યું, ગૌતમ અદાણીએ 382 કરોડ 17 ટકા વધુ અને ટોરન્ટ ગ્રુપના સુધીર મહેતાએ ગયા વર્ષ કરતા 69 ટકા વધારે દાન આપ્યું.

ઉદ્યોગપતિઓ દાન આપ્યું તે સારી વાત છે, પરંતુ ગુજરાતના લાખો ખેડૂતોને માવઠાને કારણે ભારે નુકશાન થયું છે ત્યારે ગુજરાતના એક પણ ઉદ્યોગપતિએ ખેડૂતો માટેં દાનની જાહેરાત કરી નથી.

About The Author

Related Posts

Top News

ધી વરાછા કો-ઓપ. બેંકને મલ્ટી સ્ટેટ શિડ્યુલ બેંકનો દરજ્જો મળ્યો

સુરતની ધી વરાછા કો-ઓપ. બેંક લિ.,“શિડયુલ્ડ બેંક” નો પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થયો છે. અગાઉથી “મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ બેંક”...
Gujarat 
 ધી વરાછા કો-ઓપ. બેંકને મલ્ટી સ્ટેટ શિડ્યુલ બેંકનો દરજ્જો મળ્યો

AMCના પદાધિકારીઓની વરણી, હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ખાતે આજે યોજાયેલી પહેલી બોર્ડ બેઠકમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલું બંધ કવર ખોલીને આગામી...
Gujarat 
AMCના પદાધિકારીઓની વરણી, હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે...

‘કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો ત્યારે 2 કરોડ આપ્યા..’, સી.જે. ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ

મહેસાણા જિલ્લામાંથી છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક ભાજપના નેતાઓની કથિત ઓડિયો ક્લિપ સામે આવી રહી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી...
Gujarat 
‘કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો ત્યારે 2 કરોડ આપ્યા..’, સી.જે. ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ

શું સંઘ ફરી એકવાર ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો રસ્તો તૈયાર કરશે?

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને લઈને વધતી રાજકીય ગરમી વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સરસંઘચાલક મોહન...
Politics 
શું સંઘ ફરી એકવાર ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો રસ્તો તૈયાર કરશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.