મોટા ઉદ્યોગપતિઓની દાનની ટકાવારી તો વધી, પણ ખેડૂતો માટે દાન ન કર્યુ

એડલગીવ હુરુન ઇન્ડિયા નો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ભારતના ધનિકોએ કેટલા રૂપિયા દાન કર્યું કેટલી ટકાવારી વધા તેના આંકડા આપાવમાં આવ્યા છે. ભારતમાં સૌથી વધુ દાન HCL ટેક્નોલોજીના શિવ નાદરે આપ્યું છે. તેમણે 2708 કરોડનું દાન કર્યું દેશના 191 ધનિકોએ કુલ 10380 કરોડ રૂપિયાનું દાન કર્યું.

ગુજરાતી ઉયોગપતિઓની વાત કરીએ તો મુકેશ અંબાણીએ આ વખતે 54 ટકા વધારે દાન આપ્યું છે, તેમણે 626 કરોડનું દાન કર્યું, ગૌતમ અદાણીએ 382 કરોડ 17 ટકા વધુ અને ટોરન્ટ ગ્રુપના સુધીર મહેતાએ ગયા વર્ષ કરતા 69 ટકા વધારે દાન આપ્યું.

ઉદ્યોગપતિઓ દાન આપ્યું તે સારી વાત છે, પરંતુ ગુજરાતના લાખો ખેડૂતોને માવઠાને કારણે ભારે નુકશાન થયું છે ત્યારે ગુજરાતના એક પણ ઉદ્યોગપતિએ ખેડૂતો માટેં દાનની જાહેરાત કરી નથી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.