બિહાર વિધાનસભાની ચૂંટણી PM મોદી, રાહુલ, નીતિશનું ભવિષ્ય નક્કી કરશે

બિહાર વિધાનસભાની ચૂંટણીના 14 નવેમ્બરે પરિણામ જાહેર થશે ત્યારે ખબર પડી જશે કે કોની સરકાર બની છે. પરંતુ બિહારની ચૂંટણી રાષ્ટ્રીય રાજકારણ પર મોટી અસર ઉભી કરવાની છે. 2029 લોકસભાની ચૂંટણીનો મંચ બિહારની ચૂંટણીથી તૈયાર થશે.

જો બિહારમાં ભાજપ, નીતિશનું ગઠબંધન NDA જીતશે તો પ્રધાનમંત્રી મોદીનો પ્રભાવ ફરી વધશે અને હિંદી બેલ્ટમાં ભાજપનું વર્ચસ્વ વધી જશે. ઇન્ડિયા ગઠબંધન નબળું પડી જાય અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પોલિટિકલ કેરિયરને મોટો ઝટકો મળે.

જો મહાગઠબંધન જીતે છે તો ઇન્ડિયા ગઠબંધન ફરી જોરમાં આવી જશે અને રાહુલ ગાંધીનું કદ વધી જશે. સાથે મુસ્લિમ તૃષ્ટીકરણ પણ વધી શકે છે. SIRનો મુદ્દો વધારે જોરથી ઉછળી શકે, કારણકે બધા વિપક્ષો વિરોધ કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.