સરકાર પાસે દાવા વગરની પડેલી 1.84 લાખ કરોડની રકમ માટે અભિયાન શરૂ કરાયું

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં ગુજરાતના ગાંધીનગરથી તમારા પૈસા, તમારો અધિકાર નામથી એક અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન 3 મહિના માટે રાષ્ટ્રવ્યાપી ચાલશે. નાણા મંત્રીએ કહ્યુ કે, બેંકો, વીમા કંપનીઓ. મ્યુ. ફંડ કે અન્ય નાણા સંસ્થાઓમાં 1.84 લાખ કરોડ રૂપિયાની એવી રકમ જમા પડી છે જેનો કોઇ દાવો કરવા નથી આવી રહ્યું.

સરકાર આ રકમ લોકોને સન્માનપૂર્વક પાછી આપવા માંગે છે. જો તમે કોઇક જગ્યાએ રોકાણ કરીને ભુલી ગયા હો અથવા તમારા બાપ દાદાઓના રૂપિયા હોય અને તમને ખબર ન હોય તો સરકાર તમને મદદ કરવા માટે તૈયાર છે. RBIના UDGAM પોર્ટલ પરથી તમને મદદ મળી જશે. ઉપરાંત સરકાર જિલ્લા લેવલે હેલ્પ લાઇન પણ શરૂ કરશે. ઓકટોબરથી ડિસેમ્બર સુધી આ અભિયાન ચાલું રહેશે.

About The Author

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.