કચરાના ઢગલામાં 6250 કરોડનો ખજાનો પડી ગયો, પછી શું થયું?

બ્રિટનમાં એક માણસે હાઇકોર્ટમાં અરજી કરી કે તેનો 6290 કરોડ રૂપિયાનો ખજાનો કચરાના ઢગલાં ચાલ્યો ગયો છે, તે કાઢવાની મંજૂરી આપવામાં આવે.

બ્રિટનના જેમ્સ હોવેલ્સે હાઇકોર્ટને કરેલી અરજીમાં કહ્યું કે, મારા મિત્રની ભૂલથી મારી હાર્ડ ડ્રાઇવ કચરના ઢગલામાં ચાલી ગઇ છે, જેમાં મારા ક્રિપ્ટોકરન્સીના તમામ ડેટા છે. જેમ્સે કહ્યું કે, તેણે 2013માં બિટકોઇન ખરીદ્યા હતા, તે વખતે કોઇ વેલ્યુ નહોતી, પરંતુ આજે 6290 કરોડ રૂપિયાની વેલ્યુ છે અને ભવિષ્માં બિટકોઇનના ભાવ વધે તો 10,000 કરોડની વેલ્યુ થઇ શકે છે.

કચરાનો ઢગલો ન્યુપોર્ટના લેન્ડફિલમા ડમ્પ કરવામાં આવ્યો છે ત્યાંથી કાઢવાની મંજૂરી આપવામાં આવે.જો કે હાઇકોર્ટે જેમ્સની અરજી મંજૂર કરી નહોતી અને રદ કરી દીધી હતી.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.