Dependence

પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ

(ઉત્કર્ષ પટેલ) પરાવલંબન એક એવી વ્યવસ્થા છે જે દેશના અર્થતંત્રની ગણતરીને હંમેશા બગાડે છે. જ્યારે કોઈ રાષ્ટ્ર વિદેશી વસ્તુઓ પર આધારિત બને છે ત્યારે તેની સ્વાયત્તતા અને સ્વાભિમાનને ફટકો પડે જ છે. આજે વિશ્વભરમાં યુદ્ધોના ભણકારા અને ભૂતકાળના કોરોના...
Opinion 
Copyright (c) Khabarchhe All Rights Reserved.