ધીરૂ ગજેરા કેમ કિર્તીદાન ગઢવી પર ગરમ, કહ્યું- સરકારની ભાટાઇ કરવાનું બંધ કરો

ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર કિર્તીદાન ગઢવીનો PGVCLના સ્માર્ટ મીટરને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેને કારણે સુરતના ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરૂ ગજેરા બગડ્યા છે અને તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને કિર્તીદાન ગઢવીને ખખડાવ્યા છે.

કિર્તીદાન વીડિયોમાં કહી રહ્યા છે કે, સ્માર્ટ મીટર વિશે કેટલાંક લોકો અફલા ફેલાવી રહ્યા છે. અફવાથી દોરાશો નહીં, એક જાગૃત નાગરીક તરીકે કહું છું કે  સ્માર્ટ મીટર તમારા ફાયદા માટે છે.

ધીરૂ ગજેરાએ કહ્યું કે, લોકોએ તમને સાહિત્યકાર બનાવ્યા છે તો લોકોનો અવાજ ઉઠાવો. કિર્તીદાને ક્યારેય મોરબી, રાજકોટ, વડોદરા કે સુરતની તક્ષશીલા આગ જેવી ઘટનામાં લોકોનો અવાજ ઉઠાવ્યો નથી. ગજેરાએ કહ્યું કે, સરકારની ભાટાઇ કરવાનું બંધ કરો અને લોકાનો અવાજ બનો.

Related Posts

Top News

મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

દાહોદના દેવગઢ બારિયા અને ધનપુર તાલુકાના મનરેગા કૌભાંડમાં પરિવારવાદ જોવા મળ્યો છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુજરાતના મંત્રી બચુ ખાબડના...
Gujarat 
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે...
Gujarat 
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી. અહેવાલ મુજબ તેમને પૂછવામાં આવ્યું...
World 
'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ

પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી દીધી અને...
National 
મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.