ગુજરાત ટ્રાફિક પોલીસ 15 દિવસ ફક્ત આ લોકોને પકડવા સ્પેશિયલ ડ્રાઇવ ચલાવશે

ગુજરાતના પોલીસ વિભાગે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા શહેરના તમામ પોલિસ કમિશ્નર અને તમામ જિલ્લા વડાઓને પરિપત્ર મોકલીને જાણ કરી છે કે,રાજ્યમાં નંબર પ્લેટ વગરની અને કાળ કાચ ધરાવતી ગાડીઓ સામે 3 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી ડ્રાઇવ ચલાવવાની છે અને આવા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની છે.

પોલીસે કહ્યું છેકે, આવી ડ્રાઇવ અનેક વખત અગાઉ ચલાવવામા આવી હતી, પરંતુ હજુ પણ ઘણા વાહન ચાલકો કાળા કાચ કાર પર લગાવીને ફરે છે.

જો કે પોલીસે સૌ પહેલા સરકારી અધિકારીઓ, રાજનેતાઓ અને મોટી મોટી હસ્તીઓ કાળા કાચ લગાવે છે તેને દુર કરવા કરવા જાઇએ, પછી પ્રજાને કાળા કાચ દુર કરવા માટે કહેવું જોઇએ.

એટલે જો તમારી પાસે કાળા કાચ વાળું વાહન અને નંબર પ્લેટ વગરનું વાહન હશે તો ચેતી જજો.

About The Author

Related Posts

Top News

DyCM પવન કલ્યાણે તમિલનાડુના CMને લઈને આવું કેમ કહ્યું કે, 'મને વિજયની ઈર્ષ્યા થાય છે...' આનું રહસ્ય તેમણે આજે ખોલ્યું!

દક્ષિણ ભારતમાં, N.T. રામારાવ, M.G. રામચંદ્રન અને J. જયલલિતા જેવા મોટા ફિલ્મ સુપરસ્ટારોએ સિનેમા છોડ્યા પછી સફળ રાજકીય...
National 
DyCM પવન કલ્યાણે તમિલનાડુના CMને લઈને આવું કેમ કહ્યું કે, 'મને વિજયની ઈર્ષ્યા થાય છે...' આનું રહસ્ય તેમણે આજે ખોલ્યું!

અમેરિકાની કંપની ગુજરાતના વિદ્યાર્થીઓનો ડેટા ભેગો કરે છે, શિક્ષણ વિભાગે આપી ચેતવણી

રાજ્યની શાળાઓમાં બાળકોના વ્યક્તિગત અને સંવેદનશીલ ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ મહત્ત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે. AI ...
Gujarat 
અમેરિકાની કંપની ગુજરાતના વિદ્યાર્થીઓનો ડેટા ભેગો કરે છે, શિક્ષણ વિભાગે આપી ચેતવણી

પશ્ચિમ બંગાળને તો છોડો મક્કા-મદીનામાં પણ ઇસ્લામિક કારણોસર ઇદ પર ગાયની બલિ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

દર વર્ષે, વિશ્વભરના મુસ્લિમ દેશોમાં બકરી ઇદ પર મોટી સંખ્યામાં ઘેટાં, બકરા, ગાય, ભેંસ અને ઊંટની...
Astro and Religion 
પશ્ચિમ બંગાળને તો છોડો મક્કા-મદીનામાં પણ ઇસ્લામિક કારણોસર ઇદ પર ગાયની બલિ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા

(ઉત્કર્ષ પટેલ) સ્વભાવે સરળ અને સ્પષ્ટ વ્યક્તિત્વ ધરાવતા ડૉ. મહેન્દ્રસિંહ દેવસિંહ ચૌહાણ ગુજરાતના પ્રસિદ્ધ આંખના સર્જન છે. 24 ડિસેમ્બર 1964ના...
Opinion 
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.