- Gujarat
- ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
By Khabarchhe
On
-copy36.jpg)
કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં મોટો ખર્ચ કરનારા નાના પરિવારોને રાહત મળશે. કચ્છ આહીર સમાજના લોકોની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો કે હવેથી લગ્નસરામાં સોનાની લેતી-દેતી પર પ્રતિબંધ મુકવામાં આવે છે.સોનાના ભાવો આસમાને હોવાને કારણે નાના પરિવારોને સોનું ચઢાવવું મુશ્કેલ હતું.
બીજો નિર્ણય એ લેવામાં આવ્યો કે લગ્ન પ્રસંગમાં માત્ર 6 વાનગીઓ જ રાખવામાં આવે, જો કોઇ પરિવાર 6થી વધારે વાનગી રાખશે તો 2.51 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. વરરાજાને શેરવાની પહેરવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. શેરવાની પહેરવા પર 1 લાખ રૂપિયાનો દંડ લેવાશે.આ નિર્ણય સમાજના નાના લોકો માટે આર્શીવાદરૂપ સાબિત થશે.
Top News
Published On
થોડા દિવસ પહેલા, મહારાષ્ટ્ર વિધાનસભામાં હળવાશથી CM દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને પક્ષ બદલીને શાસક પક્ષમાં જોડાવાનું કહ્યું. જો આ...
રેલવેએ લીધો મોટો નિર્ણય... IRCTCના અઢી કરોડથી વધુ યુઝર ID ડિએક્ટિવેટ કર્યા, 5 નિયમ બદલાયા
Published On
By Kishor Boricha
ભારતીય રેલવેએ ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમનો દુરુપયોગ અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (...
ChatGPT સાથે લાગણીશીલ થઈને તમારા દિલની વાત ન કરતા, CEOએ કહ્યું- તમારું સિક્રેટ સુરક્ષિત નથી
Published On
By Kishor Boricha
જો તમે ChatGPT પર તમારા દિલની વાત કરો છો, તો સાવચેત રહો, કારણ કે તમારા રહસ્યો સુરક્ષિત નથી....
બજાજ ઑગસ્ટથી બંધ કરી શકે છે EV પ્રોડકશન; આ છે કારણ
Published On
By Parimal Chaudhary
દેશની પ્રખ્યાત ઓટો કંપની બજાજ ઓટોને મોટો ઝટકો લાગી શકે છે. કંપનીના MD રાજીવ બજાજે કહ્યું છે કે, જો...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.