સૌરાષ્ટ્રમાં 101 વર્ષના દાદીનું પરિવારે જીવતા જગતીયું કર્યું

સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં આવેલા રામગઢ ગામમાં એક પ્રસંગ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. રામગઢમાં રહેતા લાખાણી પરિવારે તેમના પરિવારનો મોભી દિવાળીબા જેઓ 101 વર્ષના છે તેમનું જીવતા જગતીયું કર્યું છે. પરિવારના લોકો, સંબધીઓ અને ગામના લોકોને મોટા પાયે આમંત્રણ આપીને બોલાવવમાં આવ્યા હતા. ગોર મહારાજ, મહેમાનોની હાજરીમાં મરણોત્તર ક્રિયા દિવાળીબાની હાજરીમાં કરવામાં આવી.

લાખાણી પરિવારના જ 101 સભ્યોએ રક્તદાન શિબિરનું આયોજન કર્યું અને ઘણા બધા સંબધીઓએ ચક્ષુદાનની પણ પહેલ કરી. જાણીતા કથાકાર જિગ્નેશ દાદાએ જીવતા જગતીયા વિશે કહ્યું છે કે, તમારી જાતે જ પિંડદાન જોઇને જાવ તેને જીવતા જગતીયું કહેવાય છે. પરંતુ જીવતા જગતિયા પછી કશે જઇ ન શકાય, મિઠાઇ ન ખાય શકાય એવા બધા નિયમો પાળવાના હોય છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.