સૌરાષ્ટ્રમાં 101 વર્ષના દાદીનું પરિવારે જીવતા જગતીયું કર્યું

સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં આવેલા રામગઢ ગામમાં એક પ્રસંગ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. રામગઢમાં રહેતા લાખાણી પરિવારે તેમના પરિવારનો મોભી દિવાળીબા જેઓ 101 વર્ષના છે તેમનું જીવતા જગતીયું કર્યું છે. પરિવારના લોકો, સંબધીઓ અને ગામના લોકોને મોટા પાયે આમંત્રણ આપીને બોલાવવમાં આવ્યા હતા. ગોર મહારાજ, મહેમાનોની હાજરીમાં મરણોત્તર ક્રિયા દિવાળીબાની હાજરીમાં કરવામાં આવી.

લાખાણી પરિવારના જ 101 સભ્યોએ રક્તદાન શિબિરનું આયોજન કર્યું અને ઘણા બધા સંબધીઓએ ચક્ષુદાનની પણ પહેલ કરી. જાણીતા કથાકાર જિગ્નેશ દાદાએ જીવતા જગતીયા વિશે કહ્યું છે કે, તમારી જાતે જ પિંડદાન જોઇને જાવ તેને જીવતા જગતીયું કહેવાય છે. પરંતુ જીવતા જગતિયા પછી કશે જઇ ન શકાય, મિઠાઇ ન ખાય શકાય એવા બધા નિયમો પાળવાના હોય છે.

About The Author

Related Posts

Top News

શું મોબાઇલ ડેટા પર સરકાર લગાવવાની છે નવો ટેક્સ, પ્રતિ GB ડેટા પર ચૂકવવો પડશે એક્સ્ટ્રા ચાર્જ

ભારતમાં આગામી સમયમાં મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ મોંઘો થઈ શકે છે. સરકાર મોબાઇલ ડેટા વપરાશ પર નવો ટેક્સ વસૂલવાનો વિકલ્પ જોઈ...
Tech and Auto 
શું મોબાઇલ ડેટા પર સરકાર લગાવવાની છે નવો ટેક્સ, પ્રતિ GB ડેટા પર ચૂકવવો પડશે એક્સ્ટ્રા ચાર્જ

PM મોદીઃ આપત્તિઓને અવસરમાં ફેરવી દેતા ધૂરંધર રાજનેતાનું ક્રાઇસિસ મેનેજમેન્ટ

હાલમાં દેશમાં ગેસની ક્રાઇસિસ ચાલી રહી છે. PM નરેન્દ્ર મોદી  એ કહ્યું છે કે આપણે જેમ કોરોનામાંથી સુપેરે બહાર આવી...
Opinion 
PM મોદીઃ આપત્તિઓને અવસરમાં ફેરવી દેતા ધૂરંધર રાજનેતાનું ક્રાઇસિસ મેનેજમેન્ટ

કેન્સરની ભારતમાં શું છે સ્થિતિ, સરકાર શું કરે છે?

ભારતમાં કેન્સરના કેસોમાં છેલ્લા થોડા વર્ષોમાં ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. હાલ જ સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 2021 પછી...
Charcha Patra 
કેન્સરની ભારતમાં શું છે સ્થિતિ, સરકાર શું કરે છે?

ગુજરાતના કેટલાક ઉદ્યોગપતિઓ રોજ નવી રીલ બનાવી પોતાની જાહોજલાલી વાહવાહીનું સોશિયલ મીડિયા PR કેમ કરતા હશે?

પરિશ્રમ પછી સફળતા મળે છે તે સત્ય છે પરંતુ મળેલી સફળતાને પચાવવી અને તેના વૈભવને સુખથી માણવું તે પણ એટલું...
Opinion 
ગુજરાતના કેટલાક ઉદ્યોગપતિઓ રોજ નવી રીલ બનાવી પોતાની જાહોજલાલી વાહવાહીનું સોશિયલ મીડિયા PR કેમ કરતા હશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.