પૂર્વ CM અને કોંગ્રેસના કદાવર નેતા સુશીલ કુમાર શિંદેએ રાજકારણને અલવિદા કહી દીધું

મહારાષ્ટ્રના રાજકારણમાં બે દિગ્ગજ નેતાઓએ રાજકારણમાંથી નિવૃતિ જાહેર કરી છે. કેન્દ્રીય નેતા નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણેએ x પ્લેટફોર્મ પર જાહેરાત કરી હતી કે તેમને હવે રાજકારણમાં રસ નથી રહ્યો, તેઓ હવે કોઇ ચૂંટણી પણ લડવા માંગતા નથી. નિલેશ રાણે મહારાષ્ટ્ર ભાજપના નેતા છે. તો બીજી તરફ કોંગ્રેસના કદાવર નેતા સુશીલ કુમાર શિંદેએ એક જાહેર કાર્યક્રમમમાં મંચ પરથી જાહેરાત કરી કે તેઓ હવે રાજકારણને અલવિદા કરી રહ્યા છે. તેઓ તેમની પુત્રી પરણિતા શિંદે સપોર્ટ કરશે અને 2024માં તેમની દીકરીને જ્યાં જરૂર પડશે ત્યાં ઉભા રહેશે એમ શિંદેએ કહ્યુ હતું.

સુશીલ કુમાર શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને સોલાપુરથી 3 વખત સાંસદ રહ્યા છે. વર્ષ 2012માં ડો. મનમોહન સિંહની સરકારમા તેઓ ઉર્જા મંત્રી પણ રહ્યા હતા.

About The Author

Related Posts

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.