પૂર્વ CM અને કોંગ્રેસના કદાવર નેતા સુશીલ કુમાર શિંદેએ રાજકારણને અલવિદા કહી દીધું

મહારાષ્ટ્રના રાજકારણમાં બે દિગ્ગજ નેતાઓએ રાજકારણમાંથી નિવૃતિ જાહેર કરી છે. કેન્દ્રીય નેતા નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણેએ x પ્લેટફોર્મ પર જાહેરાત કરી હતી કે તેમને હવે રાજકારણમાં રસ નથી રહ્યો, તેઓ હવે કોઇ ચૂંટણી પણ લડવા માંગતા નથી. નિલેશ રાણે મહારાષ્ટ્ર ભાજપના નેતા છે. તો બીજી તરફ કોંગ્રેસના કદાવર નેતા સુશીલ કુમાર શિંદેએ એક જાહેર કાર્યક્રમમમાં મંચ પરથી જાહેરાત કરી કે તેઓ હવે રાજકારણને અલવિદા કરી રહ્યા છે. તેઓ તેમની પુત્રી પરણિતા શિંદે સપોર્ટ કરશે અને 2024માં તેમની દીકરીને જ્યાં જરૂર પડશે ત્યાં ઉભા રહેશે એમ શિંદેએ કહ્યુ હતું.

સુશીલ કુમાર શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને સોલાપુરથી 3 વખત સાંસદ રહ્યા છે. વર્ષ 2012માં ડો. મનમોહન સિંહની સરકારમા તેઓ ઉર્જા મંત્રી પણ રહ્યા હતા.

About The Author

Related Posts

Top News

સુપ્રીમ કોર્ટે EDને કેમ ખખડાવી, કહ્યું- તમે બધી મર્યાદા પાર કરી દો છો

તમિલનાડુ સ્ટેટ કોર્પોરેશનની સામે EDના દરોડાના કેસની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં થઇ હતી. કેન્દ્ર સરકાર વર્સીસ રાજ્ય સરકાર. આ સુનાવણી ...
National 
સુપ્રીમ કોર્ટે EDને કેમ ખખડાવી, કહ્યું- તમે બધી મર્યાદા પાર કરી દો છો

અંબાલાલે જણાવી દીધું, ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે કે નહીં

હવામાન વિભાગે શુક્રવાર માટે 13 જિલ્લાં ઓરેંજ એલર્ટ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લાં કેટલાંક દિવસથી અરબી...
Gujarat 
અંબાલાલે જણાવી દીધું, ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે કે નહીં

સુરતમાં 12 વર્ષના દીકરાને દીક્ષા લેવી હતી, પિતા કોર્ટ પહોંચી ગયા અને આવ્યો આ ફેંસલો

સુરતમાં 12 વર્ષના છોકરાની દીક્ષા કોર્ટે અટકાવી છે. વાત એમ બની હતી કે સુરતનો એક છોકરો દીક્ષા લઇ રહ્યો છે...
Gujarat 
સુરતમાં 12 વર્ષના દીકરાને દીક્ષા લેવી હતી, પિતા કોર્ટ પહોંચી ગયા અને આવ્યો આ ફેંસલો

પંજાબની AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરાવી, પાર્ટીએ કહ્યું, 'ભલે તે આપણો પણ કેમ ન હોય...'

પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રમણ અરોરાની પંજાબ વિજિલન્સ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારના કેસમાં શુક્રવારે (23...
National 
પંજાબની AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરાવી, પાર્ટીએ કહ્યું, 'ભલે તે આપણો પણ કેમ ન હોય...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.