જે પ્રશાંત કિશોરને ગુજરાતે શીખવ્યું એ જ રાજ્યને હવે ભાંડે છે

રાજકીય રણનિતકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરે હવે પ્રધાનમંત્રી અને ગુજરાત પર નિશાન સાધ્યું છે. 3,000 કિ.મીની પદયાત્રા પછી પ્રશાંત કિશોરે જન સુરાજ નામની પોલિટિકલ પાર્ટી ઉભી કરી છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, દેશની બધી સંપત્તિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત મોકલી દીધી છે.

કિશોરે કહ્યું કે, તમારા અને મારા જેવા લોકોએ PM મોદીના ભાષણો સાંભળીને તેમને મત આપ્યા હતા. કારણકે તે વખતે એવું લાગ્યું હતું કે તેમણે ગુજરાતના વિકાસ માટે ઘણું કર્યું છે, ખરેખર ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે.

જે પ્રશાંત કિશોર ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રહીને રાજકારણની રણનીતિ શીખ્યા એ જ પ્રશાંત કિશોર હવે ગુજરાત વિશે વાત કરી રહ્યા છે. પ્રશાંત કિશોરે નરેન્દ્ર મોદી સાથે અનેક ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 15-06-2025 દિવસ: રવિવાર મેષ:  તમારે વ્યવસાય માટે નજીક અને દૂર મુસાફરી કરવી પડી શકે છે. તમારા જીવનસાથીના સહયોગ અને...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.