જે પ્રશાંત કિશોરને ગુજરાતે શીખવ્યું એ જ રાજ્યને હવે ભાંડે છે

રાજકીય રણનિતકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરે હવે પ્રધાનમંત્રી અને ગુજરાત પર નિશાન સાધ્યું છે. 3,000 કિ.મીની પદયાત્રા પછી પ્રશાંત કિશોરે જન સુરાજ નામની પોલિટિકલ પાર્ટી ઉભી કરી છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, દેશની બધી સંપત્તિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત મોકલી દીધી છે.

કિશોરે કહ્યું કે, તમારા અને મારા જેવા લોકોએ PM મોદીના ભાષણો સાંભળીને તેમને મત આપ્યા હતા. કારણકે તે વખતે એવું લાગ્યું હતું કે તેમણે ગુજરાતના વિકાસ માટે ઘણું કર્યું છે, ખરેખર ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે.

જે પ્રશાંત કિશોર ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રહીને રાજકારણની રણનીતિ શીખ્યા એ જ પ્રશાંત કિશોર હવે ગુજરાત વિશે વાત કરી રહ્યા છે. પ્રશાંત કિશોરે નરેન્દ્ર મોદી સાથે અનેક ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હતી.

Top News

મંદીના સમયે સુરતમાં હીરા વેપારીનું 4 કરોડમાં ઉઠમણું

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી મંદીનો અજગર ભરડો છે અને બજાર ચાલવાની બધા આશા રાખીને બેઠા છે એવા સમયે મોકાણના...
Gujarat 
મંદીના સમયે સુરતમાં હીરા વેપારીનું 4 કરોડમાં ઉઠમણું

એક પરિણામથી ધરાશાયી થઈ દેશની સૌથી અમીર બેન્કરની બેન્ક, 6 કલાકમાં જ થયું લગભગ 32 હજાર કરોડનું નુકસાન

સોમવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા પાછળ ઘણા મોટા કારણો હતા, પરંતુ સૌથી મોટું કારણ કોટક...
Business 
એક પરિણામથી ધરાશાયી થઈ દેશની સૌથી અમીર બેન્કરની બેન્ક, 6 કલાકમાં જ થયું લગભગ 32 હજાર કરોડનું નુકસાન

ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ

ભારતમાં રહેતી એક અમેરિકન મહિલાએ હવે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ભારતીય પુરુષ સાથે લગ્ન કર્યા પછી...
National 
ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ

મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક

ઇન્દોરના બહુચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે, તો આજે રાજાના પરિવારે એક અનોખી પહેલ...
Entertainment 
મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક
Copyright (c) Khabarchhe All Rights Reserved.