હિંદુ રાષ્ટ્રનો ઝંડો લહેરાવાશે ત્યારે મંઝિલ મળશે: ધીરેન્દ્ર શાસ્ત્રી

બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્ય પ્રદેશમાં હિંદુ એકતા યાત્રા પર નિકળ્યા છે. મધ્ય પ્રદેશના છત્તરપુરમાંથી યાત્રાનો આરંભ થયો હતો અને છઠ્ઠા દિવસે યાત્રા નિવાડી જિલ્લાના ઘુઘસી ગામ પહોંચી છે. બાબા બાગેશ્વરે કહ્યું કે, જો એક કરોડ કટ્ટર હિંદુ બની જાય તો એક હજાર વર્ષ સુધી સનાતન ધર્મ સામે કોઇ આંગળી ચીંધી ન શકે. આટલી વાત સમજમાં આવે તો સારી વાત છે, નહીં તો તમારી બહેન બેટીને લવ જિહાદથી કોઇ બચાવી શકશે નહીં.

બાબાએ કહ્યું કે, મંઝીલ ત્યારે મળશે જ્યારે હિંદુઓ હિંદુસ્તાનમમાં હિંદુ રાષ્ટ્રનો ઝંડો લહેરાવશે. મંઝીલ ત્યારે મળશે જ્યારે નારી તુ નારાયણી બનશે.

તેમણે કહ્યુ કે, ગજવા-એ- હિંદ અથવા ભગવા- એ – હિંદ જે થવું હોય તે થાય, પરંતુ જલ્દી થાય

About The Author

Related Posts

Top News

એક વ્યક્તિ કારમાં આવ્યો અને વકીલની ઓફિસ બહારથી અખબાર ચોરી ગયો!

મધ્યપ્રદેશના શિવપુરીમાં એક અનોખી ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વ્યક્તિ કારમાં આવ્યો અને વકીલની ઓફિસની બહાર પડેલું...
National 
એક વ્યક્તિ કારમાં આવ્યો અને વકીલની ઓફિસ બહારથી અખબાર ચોરી ગયો!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -14-11-2025 વાર- શુક્રવાર મેષ - પ્રિયજનથી મુલાકાત થાય, સમાજમાં નામ પ્રતિષ્ઠા વધે, બાળકોની બાબતમાં ધ્યાન આપી શકો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

પાણી અને તેલમાં તરતા બટેકાનું શાક, એમાં પણ અંદર જીવાત અને ઇયળો... આવું જ કાંઈ ભોજન ગઈકાલે જૂનાગઢમાં આવેલ...
Gujarat 
જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મંત્રીમંડળની વહીવટી કાર્યશૈલીમાં સુધારો લાવવા માટે કડક સૂચનાઓ જારી કરી છે, જેનો મુખ્ય હેતુ શાસનમાં...
Gujarat 
CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.