કાર્યકર્તાઓનો આક્રોશ ભારે પડ્યો! કોંગ્રેસે બિહાર ચૂંટણી વચ્ચે કૃષ્ણા અલ્લાવરુંને મહત્ત્વના પદ પરથી કેમ હટાવ્યા

બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. બધા પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે અને પ્રચાર શરૂ કરી દીધો છે. જોકે, બિહાર કોંગ્રેસમાં મતભેદ સામે આવ્યા છે. રાજ્ય કોંગ્રેસના નેતાઓએ ટિકિટ વિતરણ સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને બિહાર કોંગ્રેસના પ્રભારી કૃષ્ણ અલ્લાવરુની આકરી ટીકા કરી છે. આ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસના ટોચના નેતૃત્વએ કૃષ્ણ અલ્લાવરુને યુથ કોંગ્રેસના પ્રભારી પદ પરથી હટાવી દીધા છે. ચાલો બિહાર ચૂંટણીઓ વચ્ચે કૃષ્ણ અલ્લાવરુ સામેના આ પગલા પાછળના કારણો જાણીએ.

Allavaru

સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહાર કોંગ્રેસના પ્રભારી કૃષ્ણ અલ્લાવરુને યુથ કોંગ્રેસના પ્રભારી પદ પરથી હટાવવા પાછળનું કારણ બિહારના કાર્યકરોમાં અલ્લાવરુ સામે વધી રહેલો રોષ ગણાવાઈ રહ્યો છે. કૃષ્ણ અલ્લાવરુની કાર્યશૈલીથી ન માત્ર વરિષ્ઠ નેતાઓ, પરંતુ સામાન્ય કાર્યકરો પણ નારાજ હતા. તેમના પર ટિકિટ વિતરણમાં અનિયમિતતાનો પણ આરોપ લગાવવામાં આવ્યા છે. સદાકત આશ્રમ (કોંગ્રેસ કાર્યાલય) ખાતે તેમની સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.

જોકે, પાર્ટીના કેટલાક નેતાઓનું કહેવું છે કે, આ નિર્ણય ઘણા સમય અગાઉ લેવામાં આવ્યો હતો, કારણ કે કૃષ્ણ અલ્લાવરુ પાસે 2 વિભાગ હતા. ચૂંટણીની વચ્ચે આ જાહેરાતથી ટાઈમિંગ પર પ્રશ્નો ઉભા થયા છે. જો પાર્ટીએ એક મહિના અગાઉ નિર્ણય લીધો હતો, તો તેની જાહેરાત કરવા માટે એક મહિનાની કેમ જાહેરાત ન કરાઇ? કઈ વાતની રાહ જોવાઈ રહી હતી? આટલો સમય રોકાયા તો જાહેરાત કરવા માટે થોડો વધુ સમય લઈ શકાતો હતો.

Allavaru3

ગુરુવારે, બિહારની રાજધાની પટનામાં કૃષ્ણ અલ્લાવરુ પોતાની હોટલમાંથી બહાર નીકળતા જ એક પાર્ટી નેતાએ તેમને ટિકિટ ચોર કહીને સંબોધિત કર્યા. કૃષ્ણ અલ્લાવરુને ટિકિટ ચોર કહેનાર નેતાની ઓળખ આદિત્ય પાસવાન તરીકે થઈ છે. જ્યારે નેતાએ કૃષ્ણા અલ્લાવરુંને ટિકિટ ચોર કહ્યા તો તેઓ સાંભળતા રહ્યા. અહેવાલો અનુસાર, આદિત્ય પાસવાન રાજ્ય કોંગ્રેસ સેવા દળ યંગ બ્રિગેડના અધ્યક્ષ છે.

About The Author

Related Posts

Top News

ફોરેસ્ટ રેન્જ ઓફિસર માટે 25 લાખ બોલી’, ઝારખંડમાં JPSC કૌભાંડના માસ્ટરમાઇન્ડ અભય તિવારીની કબૂલાત

ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) ભરતી કૌભાંડ અંગે CID પૂછપરછ દરમિયાન વધુ એક મોટો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલ...
National 
ફોરેસ્ટ રેન્જ ઓફિસર માટે 25 લાખ બોલી’, ઝારખંડમાં JPSC કૌભાંડના માસ્ટરમાઇન્ડ અભય તિવારીની કબૂલાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-08-2026 દિવસ: ગુરુવાર મેષ: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં ક્લેશ વધે, પ્રવાસ-મુસાફરી ટાળવી. વૃષભ: આકસ્મિક લાભ થાય, વેપાર-ધંધામાં નફો થાય,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રાષ્ટ્રગીત 'વંદે માતરમ'નું અપમાન હવે ગુનો ગણાશે. લોકસભા અને રાજ્યસભા દ્વારા 'વંદે માતરમ બિલ'ને...
National 
'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

એક વીડિયોમાં પાણી ભરાયેલું પાર્કિંગ છે. પાર્કિંગ પણ જેવું-તેવું નથી, પરંતુ નોઈડા એરપોર્ટનું પાર્કિંગ છે, એ જ એરપોર્ટ...
National 
રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.