Parimal Chaudhary
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
‘જરા હનુમાનજીને બોલાવો, મારે મળવું છે...’, બાળકે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરી માંગ
Published On
By Parimal Chaudhary
બાગેશ્વર ધામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનો બાળક સ્ટેજ પર આવે છે અને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને કંઈક એવું કહે છે કે આખું પંડાલ હાસ્યથી ગુંજી ઉઠે છે. બાળક તેના તોતળા...
મુર્રા ભેંસે 29.65 લીટર દૂધ આપીને બુલેટ જીતી હતી, અગાઉ તેણે ટ્રેક્ટર અને 2 લાખ રૂપિયા પણ જીત્યા હતા
Published On
By Parimal Chaudhary
હરિયાણાના અંબાલામાં બિલ્લુની મુર્રા ભેંસ સતત ચર્ચાનો વિષય રહી છે. સાહાના રહેવાસી બિલ્લુ અને તેની ભેંસોને સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર પણ લોકપ્રિયતા મળી રહી છે. 29.65 લીટર દૂધ આપતી બિલ્લુની મુર્રા ભેંસે કુરુક્ષેત્રમાં એક સ્પર્ધામાં બુલેટ જીતી લીધી. આ...
શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’
Published On
By Parimal Chaudhary
અજિંક્ય રહાણે લાંબા સમય સુધી વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ઉપ-કેપ્ટન રહ્યો અને તે તેને અને તેના વર્તનથી સારી રીતે પરિચિત છે. કોહલીના ટીકાકારોનો એક વર્ગ તેને ઘમંડી માને છે, પરંતુ રહાણેનું માનવું છે કે જે પ્રકારે રમતને લઈને તેના વિચાર અને...
ઈરાનથી લઈને વેનેઝુએલાના સુધી... શું 2026 માટે લિવિંગ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ સાચી પડી રહી છે?
Published On
By Parimal Chaudhary
ઈરાનમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અને વેનેઝુએલામાં આવી રહેલું સંકટ જેટલું ઝડપથી વધી રહ્યું છે, એટલી જ ઝડપથી વર્ષ 2026ને લઈને સોશિયલ મીડિયા પર ભવિષ્યવાણીઓ પણ સામે આવી રહી છે. આ તણાવપૂર્ણ વાતાવરણમાં ફરી એક વખત બ્રાઝિલના ભવિષ્યવેત્તા...
નવું ચેપ્ટર શરૂ... RJ મહવશ બાદ યુઝવેન્દ્ર ચહલની જિંદગીમાં આવી શેફાલી બગ્ગા? બંને સાથે જોવા મળ્યા
Published On
By Parimal Chaudhary
બોલિવુડની પ્રખ્યાત કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની અંગત જિદગીને લઈને ખૂબ ચર્ચામાં રહી છે. ધનશ્રીએ વર્ષ 2025માં યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા લઈ લીધા દીધા હતા. ત્યારથી, યુઝવેન્દ્ર ચહલનું નામ RJ મહવશ સાથે જોડાઇ રહ્યું હતું. બંને...
દરેક સોનું ખરીદી રહ્યું છે, તો RBIએ કેમ બદલી પોતાની રણનીતિ? કારણ શું છે?
Published On
By Parimal Chaudhary
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 2025માં સોનાની ખરીદીમાં ભારે ઘટાડો કર્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ, RBIએ 2025માં માત્ર 4.02 ટન સોનું ખરીદ્યું હતું, જ્યારે 2024માં 72.6 ટન હતું. એટલે જે આ...
સરકારે ખેડૂતને પૈસા આપવામાં વિલંબ કર્યો તો કોર્ટે કલેક્ટરની ગાડી અને ફર્નિચર જપ્ત કરવાનો આપ્યો આદેશ
Published On
By Parimal Chaudhary
મહારાષ્ટ્રની એક કોર્ટે કલેક્ટરની જંગમ મિલકત જપ્ત કરવા માટે વોરન્ટ જાહેર કર્યું છે. આ મુજબ, જો આદેશનું પાલન ન કરવામાં આવે તો કલેક્ટરની ગાડી અને ફર્નિચર પણ જપ્ત કરી શકાય છે. સિવિલ કોર્ટે હવે કોર્ટના આદેશનો અનાદર કરવા સામે...
બંગાળી દંપતિ સોનીની દુકાને જતું અસલી ઘરેણા સાથે નકલીને બદલી દેતું, જૂનાગઢ પોલીસે ઝડપ્યા
Published On
By Parimal Chaudhary
થોડા દિવસ અગાઉ અમદાવાદથી એક મહિલા ઝડપાઇ હતી, જે સોનીઓને ત્યાં જઈને સોનાની વીંટી ખરીદવાના બહાને જતી અને પછી કર્મચારીની નજર ચૂકવીને અસલી સોનાની વીંટી લઈને બગસરાની વીંટી મૂકી દેતી હતી અને પછી વીંટી ન પસંદ આવી હોવાનું કહી...
‘..તો શ્રી રામ જય રામ જય જય રામ ભજી દો દરેક સમસ્યાનું સમાધાન થઇ જશે’, ભાજપના સાંસદનું નિવેદન વાયરલ
Published On
By Parimal Chaudhary
સંસદના શિયાળુ સત્રમાં મનરેગાને બદલવા માટે એક નવી પોલિસી રજૂ કરવામાં આવી છે. તેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે અને યોજનાનું નામ પણ બદલી દેવામાં આવ્યું છે. કોંગ્રેસ આનો વિરોધ કરી રહી છે. પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે યોજનામાંથી ગાંધીજીનું...
ભાજપના નવા બોસ નીતિન નબીન પાસે કેટલી સંપત્તિ છે? પત્ની કંપનીમાં છે ડિરેક્ટર
Published On
By Parimal Chaudhary
બિહારના રાજકારણમાંથી ઉભરેલા નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા છે. તેમણે મંગળવારે પદ સંભાળ્યું. બિહાર સરકારમાં ભૂતપૂર્વ મંત્રી નિતિન નબીન પટનાના બાંકીપુરથી 5 વખત ધારાસભ્ય છે. બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન, તેમણે ચૂંટણી દરમિયાન તેમણે ચૂંટણી પંચને સુપરત કરેલા...
જાવેદ અખ્તરે 'બોર્ડર 2'ના ગીતો લખવાનો કેમ ઇનકાર કર્યો? બોલ્યા- ‘જરૂર શું છે?’
Published On
By Parimal Chaudhary
જે.પી. દત્તાની 1997ની ફિલ્મ 'બોર્ડર'ને કેમ આઇકોનિક માનવામાં આવે છે, તેનો કોઈ એક જવાબ નથી. ફિલ્મમાં ઘણી એવી વસ્તુઓ હતી, જેને લોકો આજે પણ યાદ કરે છે. જો ક્યાંય પણ ફિલ્મનું ગીત ‘સંદેશે...
શિવાજી મહારાજ પર 23 વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા પુસ્તક પર ઓક્સફર્ડ પ્રેસે શા માટે માફી માંગી?
Published On
By Parimal Chaudhary
ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, અથવા ટૂંકમાં કહીએ તો OUPએ 2003માં છત્રપતિ શિવાજી મહારાજ પર પ્રકાશિત થયેલા પુસ્તક માટે જાહેરમાં માફી માંગી છે. મરાઠા રાજાના 13મા વંશજ ઉદયનરાજે ભોંસલેને માફી આપવામાં આવી છે. પ્રકાશન સંસ્થાએ સ્વીકાર્યું કે પુસ્તકમાં એવા નિવેદનો...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.

