Parimal Chaudhary
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
IPLમાં 'ઇમ્પેક્ટ પ્લેયર'નું આવું અપમાન ક્યારેય નથી થયું! હાર્દિકે શાર્દુલ ઠાકુરને એક પણ ઓવર ફેંકવા ન આપી
Published On
By Parimal Chaudhary
મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 2026 ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સુપર ફ્લોપ રહી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈએ આ સીઝનમાં અત્યાર સુધીમાં કુલ 8 મેચ રમી છે, જેમાંથી 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ નિરાશાજનક પ્રદર્શન બાદ હવે હાર્દિકના...
‘ભારતનો કોહિનૂર પરત કરો’, અમેરિકામાંથી કિંગ ચાર્લ્સ સામે કોણે આવી માંગ કરી દીધી?
Published On
By Parimal Chaudhary
ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીએ બતાવી દીધું કે, ભલે તેમનો ઉછેર અમેરિકામાં થયો હોય, તેમણે પોતાના ભારતીય મૂળ કાપ્યા નથી; તેમનું હૃદય અત્યારે પણ ભારતીય છે. બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજા હાલમાં અમેરિકાની મુલાકાતે છે, અને બુધવારે...
પાન-મસાલા ખાનારાઓને સરકાર મોટો ઝટકો આપવા જઈ રહી છે
Published On
By Parimal Chaudhary
કેન્દ્ર સરકાર હવે પર્યાવરણ અને જાહેર આરોગ્ય અંગે એક મહત્ત્વપૂર્ણ અને કડક પગલું ભરવા માટે તૈયાર છે. જો તમે પાન-મસાલા અથવા ગુટખાના શોખીન છો, તો તમને ટૂંક સમયમાં તેમના પેકેજિંગમાં સંપૂર્ણ ફેરફાર જોવા મળશે. હકીકતમાં કેન્દ્ર સરકારે આ ઉત્પાદનોના...
1 લીટર ઇથેનોલ બનાવવા 10 હજાર લીટર પાણી વપરાય છે, આની કિંમત કોણ ચૂકવશે?
Published On
By Parimal Chaudhary
ભારતમાં પેટ્રોલના વિકલ્પ તરીકે ઇથેનોલને જે રીતે 'ક્રાંતિ' ગણાવવામાં આવી રહી છે, તે વાસ્તવમાં ઉર્જા સુરક્ષાના નામે એક મોટી 'નીતિગત છેતરપિંડી' છે અને આગામી જળ સંકટનો ભયંકર સંકેત છે. સૌથી મોટી વિડંબના એ છે કે...
'મેં તારી પૉટીનો કોન્ટ્રાક્ટ લઈ રાખ્યો છે?', ટ્રાફિક કોન્સ્ટેબલ અને ઇન્ચાર્જ વચ્ચે તું-તું મેં-મેં; SPએ કરી કાર્યવાહી
Published On
By Parimal Chaudhary
સંભલ જિલ્લામાં ગંગા એક્સપ્રેસવે ઇન્ટરચેન્જ પોઇન્ટ પર તૈનાત હેડ કોન્સ્ટેબલ જય ભગવાન મંગળવારે બપોરે તેમની ફરજ પરથી ગેરહાજર જોવા મળ્યા. જ્યારે ટ્રાફિક પોલીસ ઇન્ચાર્જ દુષ્યંત બાલિયાન અચાનક નિરીક્ષણ કરવા પહોંચ્યા, ત્યારે લહરાવન ગામ નજીક તૈનાત કોન્સ્ટેબલ હાજર નહોતા. ત્યારબાદ...
સુરતની કોલેજોમાં પ્રોફેસરોને રીઝવવા જૂનો નુસખો- ‘જવાબવહીમાં 100 રૂપિયાની નોટ મૂકી લખ્યું- ‘સર-મેડમ, મને પ્લીઝ પાસ કરી દેજો’
Published On
By Parimal Chaudhary
ગત માર્ચમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત (VNSU સંલગ્ન કોલેજોમાં પરીક્ષાઓ લેવાઈ હતી, જેમાં ગેરરીતિના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જે જોઈને પરીક્ષા વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. ડિજિટલ યુગમાં હવે વિદ્યાર્થીઓ ચોરી કરવા માટે પણ આર્ટિફિશિયલ...
પુરાવાનો અભાવ કે ધરપકડમાં ખામી... સોનમને જામીન કેમ મળ્યા? રાજા રઘુવંશી કેસમાં નવો વળાંક
Published On
By Parimal Chaudhary
ઇન્દોરના કુખ્યાત હનીમૂન કેસમાં એક મોટો સુધારો સામે આવ્યો છે. કોર્ટે મુખ્ય આરોપીની પત્ની સોનમ રઘુવંશીને જામીન આપી દીધા છે. લગભગ 11 મહિના જેલમાં રહ્યા બાદ, તેને રાહત મળી છે. આ એ જ સનસનાટીભર્યા કેસ છે જેણે સંબંધો, ...
રિયાન પરાગનું દર વખતનું છે... આ પહેલા 4 કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો છે
Published On
By Parimal Chaudhary
IPL 2026માં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ કેપ્ટન રિયાન પરાગ ભારે મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઈ-સિગારેટ પીતો જોવા...
સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ
Published On
By Parimal Chaudhary
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવી ગયા છે. ગુજરાતભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગર્પાલિકાની તાજેતરની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર પોતાની લોકપ્રિયતા સાબિત કરી દેખાડી છે. વિપક્ષને પછાડીને ભાજપે જંગી બહુમતી સાથે ઐતિહાસિક જીત નોંધાવી છે....
નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય
Published On
By Parimal Chaudhary
ગુજરાતમાં પણ ભાજપ સાથે ‘અયોધ્યા’વાળી થઈ હોય તેવું લાગે છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, ત્યાં જનતાએ કેજરીવાલના રાજકારણમાં વિશ્વાસ મૂક્યો છે. નર્મદાની ભૂમિએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, સાચી રાજકીય તાકાત ફક્ત પ્રતિક અને...
હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?
Published On
By Parimal Chaudhary
હાઇકોર્ટે માર મારવાના કેસમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીને નોટિસ ફટકારી છે. તેમના પર માર મારવાનો આરોપ લગાવવામાં કરવામાં આવ્યો છે. અમદાવાદના ખોડિયારનગરના રહેવાસી અરજદાર જયેશ પરમારની અરજીને સાંભળીને સામાવાળા નામે CID ક્રાઈમ સાયબર સેલ પોલીસ મથકના PI બી.એમ. ચૌધરી,...
‘સમૃદ્ધ લોકોને તમારો દેખાડો જોવાનો સમય નથી, સંતાનો સવાલ પૂછશે કે તમને સમજણ હતી તો આવો વટ કેમ માર્યો?’, આવું કેમ બોલ્યા અલ્પેશ ઠાકોર?
Published On
By Parimal Chaudhary
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજયમાં આવેલો ગરમાવો હવે શાંત થઈ ગયો છે. પરિણામોમાં ભાજપે ફરી એક વખત કમાલ કરી બતાવી છે. આ ચૂંટણીમાં નેતાઓના નિવેદનો વાયરલ થયા હતા અને ચર્ચાનો વિષય બન્યા હતા. એવી જ રીતે ચૂંટણી પૂર્ણ થતા જ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.

