Parimal Chaudhary
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો
Published On
By Parimal Chaudhary
દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી જનરલ એવોર્ડ મળ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના પીસકીપિંગ કામગીરી દરમિયાન અસાધારણ યોગદાન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. મેજર સ્વાતિને ‘Equal...
9 ફેબ્રુ.થી ગૂગલ પ્લે સ્ટોર- એપલ સ્ટોર પરથી હટી જશે આ એપ, માઇક્રોસોફ્ટની જાહેરાત
Published On
By Parimal Chaudhary
માઇક્રોસોફ્ટ તેની ખાસ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી રહ્યું છે. અમેરિકન ટેક કંપનીએ 9 ફેબ્રુઆરીથી આ ઉપયોગી એપને બંધ કરવાનો નિર્ણય લીધો છે, એટલે કે યુઝર્સ 9 ફેબ્રુઆરી, 2026થી તેને ગૂગલ પ્લે સ્ટોર...
વિરાટ કોહલી બેટિંગ કરવા ઉતરતા પહેલા શું કરે છે? રાજકોટ વન-ડે અગાઉ ખુલાસો
Published On
By Parimal Chaudhary
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 14 જાન્યુઆરીએ રાજકોટમાં બીજી વન-ડે રમાશે. ભારતે વડોદરામાં પહેલી વન-ડે 4 વિકેટથી જીતી હતી, જેમાં વિરાટ કોહલીએ 93 રનની ઇનિંગ રમી હતી, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે ભારતીય...
10 મિનિટની ડિલિવરીને સરકારની લાલબત્તી, મંત્રીએ બ્લિન્કીટ, ઝોમેટો અને સ્વિગી સાથે વાત કરી
Published On
By Parimal Chaudhary
હવે ક્વિક કોમર્સના 10-મિનિટ ડિલિવરી મોડેલ અંગે સરકાર કડક બની છે. ડિલિવરી બોય્સની સલામતી સુનિશ્ચિત કરવા માટે સરકારે હસ્તક્ષેપ કર્યો છે. સરકારના હસ્તક્ષેપ બાદ બ્લિંકિટે તેની તમામ બ્રાન્ડ્સમાંથી 10-મિનિટ ડિલિવરી ફીચર દૂર કરવાની જાહેરાત કરી દીધી છે. શ્રમ...
સરકારી નોકરી કરતા બાળકો વૃદ્ધ માતા-પિતાની સંભાળ નહીં રાખે તો 10% પગાર કપાશે, આ રાજ્ય સરકારનો નિર્ણય
Published On
By Parimal Chaudhary
તેલંગાણામાં વૃદ્ધ માતા-પિતાને સતાવવા બાળકોને હવે ભારે પડશે. સરકાર એક કાયદો લાવવા જઈ રહી છે, જે હેઠળ એ સરકારી કર્મચારીઓના પગારમાંથી 10% કપાત થશે, જે તેમના માતા-પિતાની સંભાળ રાખતા નથી. આ રકમ કર્મચારીના ખાતામાંથી કાપીને સીધા તેમના માતા-પિતાના...
ભારતનો ઈરાન સાથે કેટલો વેપાર છે? જાણો ટ્રમ્પના એક્સ્ટ્રા 25% ટેરિફની જાહેરાતથી ભારત પર શું અસર થશે
Published On
By Parimal Chaudhary
અમેરિકાએ ફરી એકવાર ટેરિફને હથિયાર તરીકે ઉપયોગ કરીને વૈશ્વિક વેપારમાં હલચલ મચાવી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરતા દેશો પર વધારાનો 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. તેમણે આ નિર્ણયને તાત્કાલિક પ્રભાવી, અંતિમ અને નિર્ણાયક...
‘અજમેર શરીફ દરગાહ પહેલા શિવ મંદિર હતું’, ASI સર્વેની માંગણી કરતી અરજી કોર્ટમાં દાખલ
Published On
By Parimal Chaudhary
અજમેરની જિલ્લા કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અજમેર દરગાહ મૂળ રૂપે શિવ મંદિર હતું અને તેના સર્વેની માંગણી કરવામાં આવી છે. આ અરજી મહારાણા પ્રતાપ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજવર્ધન સિંહ પરમારે...
‘દીદી, બે મહિના સુધી તમારી વાત નહીં સાંભળું, મને માફ કરી દો...’ TMC ધારાસભ્યએ આવું કેમ કહ્યું?
Published On
By Parimal Chaudhary
આ વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી છે. તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી પ્રચાર સાથે-સાથે આરોપ-પ્રત્યારોપોનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે મુખ્ય સ્પર્ધા ભાજપ અને મમતા બેનર્જીની TMC વચ્ચે છે આ દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસ...
મૃત ભિખારીની બેગમાંથી નીકળ્યો 'ખજાનો', 4 લાખ રોકડા અને સાઉદી રિયાલ જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત
Published On
By Parimal Chaudhary
ભીખ માંગીને ગુજરાન ચલાવતા એક વૃદ્ધ વ્યક્તિના મૃત્યુ બાદ તેની સંપત્તિને લઈને એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. મૃતક ભિખારીની ફાટેલી બેગમાંથી પોલીસને 4 લાખ રૂપિયાથી વધુ રોકડ, જૂની બંધ થઈ ચૂકેલી નોટ અને સાઉદી રિયાલ જેવી વિદેશી મુદ્રા...
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’
Published On
By Parimal Chaudhary
બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા તો આવી ઘટનાના પ્રત્યક્ષદર્શી બન્યા હશો. ત્યારે ત્યજી દેવાયેલી એક બાળા માટે સુરત પોલીસ દેવદૂત સમાન બની છે અને તેની થોડા...
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ
Published On
By Parimal Chaudhary
બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં આવશે. બિહાર સરકારના મંત્રી દિલીપ જાયસ્વાલે આ યોજના વિશે માહિતી આપી હતી. કિશનગંજમાં તેમણે પાંચ એક્સપ્રેસવેથી રાજ્યની તસવીર બદલવાની વાત...
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Published On
By Parimal Chaudhary
સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને લઈને સરકાર પર પ્રહાર કરતાં હોય છે. તો સત્તા પક્ષના નેતાઓ બચાવ કરતાં હોય છે અથવા તો વિપક્ષની તત્કાલિન સરકાર...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.

