Parimal Chaudhary

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ 61 ટકા હિસ્સો વેચવાની યોજના બનાવી રહી છે. બીજી તરફ, એવા સમાચાર છે કે કેન્દ્ર સરકાર આગામી નાણાકીય વર્ષ...
Business 

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો પર ખૂલીને વાત કરી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે કઈ ભૂલોને કારણે તેમનો વ્યવસાય ચોપટ થઈ ગયો. તામિલનાડુમાં ઉછરેલા શિવશંકરને...
Business 

આલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર સહિત આ બોલિવુડ સ્ટાર્સ વિખેરશે જલવો, આ વખત સ્ટાર્સ નહીં પહેરી શકે આવા ડ્રેસ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની 78નું એડિશન 13 મેથી શરૂ થશે અને 24 મે સુધી ચાલશે. આ ફેસ્ટિવલમાં દુનિયાભરની તમામ ઝોનરની નવી ફિલ્મોનું પ્રીવ્યુ કરવામાં આવશે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવુડ સ્ટાર્સનો પણ જલવો જોવા મળશે. તો, ફેસ્ટિવલમાં સામેલ થનારા તમામ...
Entertainment 

‘એક બદલો જે બાકી છે..’, આર્મી ચીફે બનાવી લીધો આગળનો પ્લાન, સુધરી જાય પાકિસ્તાન

‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાન બોખલાયેલું છે. પાકિસ્તાની સેના સીમા પારથી સતત ગોળીબારી કરી રહી છે. પાકિસ્તાની સેનાએ ભારત પર ઘાતક હુમલાની ધમકી આપી છે. આ દરમિયાન, ગુપ્તચર માહિતી મળી છે કે પાકિસ્તાન આગામી થોડા કલાકોમાં મોટો હુમલો...
National 

17 મેથી ફરી ચાલુ થશે IPL, ક્યારે થશે ફાઇનલ, પહેલી મેચ કોની હશે? જાણો આખી ડિટેલ્સ

IPL 2025ની શરૂઆત 17 મેથી થઈ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે IPL સ્થગિત કરી દેવામાં આવી હતી. ફાઇનલ મેચ 3 જૂને રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું...
Sports 

રોહિત શર્માના સંન્યાસથી આ 3 ખેલાડીઓની ચમક્યું નસીબ, મળી શકે છે ઓપનિંગ કરવાનો અવસર

રોહિત શર્માએ IPL 2025ની વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરીને પોતાના ફેન્સને મોટો ઝટકો આપ્યો છે. રોહિતે પોતાની અંતિંમ ટેસ્ટ આ વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર મેચ રમી હતી. આ સીરિઝમાં તેનું પ્રદર્શન એટલું સારું નહોતું. આ સીરિઝ બાદ, ...
Sports 

પાકિસ્તાન પર કાર્યવાહી હજુ પૂરી નથી થઈ, જાણો શું અર્થ છે PM મોદીના સંબોધનનો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યા બાદ દેશને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીએ આ સંબોધનમાં પાકિસ્તાનને સીધો સંદેશ આપ્યો કે પરમાણુ બોમ્બની ચીમકી નહીં ચાલે. તેમણે કહ્યું કે જ્યારે ભારતે આતંકવાદી ઠેકાણાઓને નિશાનો બનાવવાના ચાલુ કર્યું તો પાકિસ્તાને આજીજી કરવા...
National  Politics 

મજબૂરીમાં સંન્યાસ લઈ રહ્યો છે કોહલી, મોહમ્મદ કૈફે જણાવ્યું કારણ

7 મે 2025, આ તારીખે રોહિત શર્માના ટેસ્ટ સંન્યાસના સમાચાર બંધ થયા નહોતા, અને વિરાટ કોહલીની ચર્ચા તેજ થઈ ગઈ હતી. વિરાટે BCCIને ઈંગ્લેન્ડ પ્રવાસમાં ન સામેલ થવાની જાણકારી આપી હતી અને બોર્ડ તેને મનાવવાનો પ્રયાસ કરી...
Sports 

પાકિસ્તાનની દુર્દશા કરનારી સેનાએ ઓસ્ટ્રેલિયાના બોલર લીલી અને થોમસનનું કેમ આપ્યું ઉદાહરણ?

ઓપરેશન સિંદૂર પર DGMOએ સોમવારે ફરી એક એક વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન, પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ઘણી નવી માહિતી પણ આપી હતી. DGMO લેફ્ટિનેન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે સંઘર્ષ દરમિયાન ક્યારેય એવો અવસર...
National 

BJP કોર્પોરેટરની પોસ્ટ- ‘240 સીટમાં એટલું જ યુદ્ધ જોવા મળે, આખું જોવું હોય તો...’

પહેલગામ ઘટનાને લઈને ભારતે પાકિસ્તાનમાં બેઠા આતંકી આકાઓના ઠેકાણા નષ્ટ કરવા માટે ‘ઓપરેશન સિંદૂર’ ચલાવ્યું હતું, અને પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓના ઠેકાણા ઠેકાણે પાડી દીધા હતા. ત્યારબાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. બંને દેશો...
Politics  Gujarat 

પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, આ દેશે સીરિઝ રમવાનો કરી દીધો ઇનકાર

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શનિવાર, 10 મેના રોજ જાહેરાત કરી હતી કે મેન્સ રાષ્ટ્રીય ટીમ 2 મેચની T20 ઇન્ટરનેશનલ સીરિઝ માટે UAEનો પ્રવાસ કરશે, પરંતુ 5 T20 ઇન્ટરનેશનલ રમવા માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવા બાબતે અત્યાર સુધી કોઈ નિર્ણય...
Sports 

ઓવૈસીએ સીઝફાયર પર ઉઠાવ્યા સવાલ, સરકારને પૂછ્યા 4 સવાલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર સહમતિ બની ગઈ છે, પરંતુ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ યુદ્ધવિરામની જાહેરાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન પોતાની ધરતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદ ફેલાવવા માટે કરતું રહેશે ત્યાં સુધી...
National  Politics