Parimal Chaudhary
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ
Published On
By Parimal Chaudhary
અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ બંધ કરવામાં આવતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. AMCએ બ્રિજના ડિટેઇલ ઇન્સ્પેક્શનની કામગીરી માટે 4...
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ
Published On
By Parimal Chaudhary
આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર કરીને દિવાળી પહેલા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે તે વખતે RCC રોડ તૈયાર થયો તેના ગણતરીના કલાકોમાં સ્થાનિકોએ ખોલી નાંખતા...
હવે સરકારી ભરતી વર્ષોમાં નહીં, મહિનાઓમાં પૂર્ણ થશે’, GARCએ આ 9 મોટી ભલામણો કરી
Published On
By Parimal Chaudhary
ગુજરાતમાં સરકારી નોકરી માટે રાત-દિવસ મહેનત કરતા લાખો યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. સરકારી ભરતી પ્રક્રિયામાં થતા અસહ્ય વિલંબને નિવારવા માટે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)એ એક ક્રાંતિકારી બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. GARCના અધ્યક્ષ ડૉ. હસમુખ...
ઓન સ્ક્રીન ‘સાઈ બાબા’ સુધીર દલવીની સારવારમાં મદદ કરશે શિરડી ટ્રસ્ટ, કોર્ટે આપી મંજૂરી
Published On
By Parimal Chaudhary
શિરડી સાંઈ બાબાનું પાત્ર ભજવનાર અભિનેતા સુધીર દલવીની હાલત ખૂબ જ નાજુક છે. અભિનેતાને લગભગ 2 મહિનાથી મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 86 વર્ષીય સુધીર સેપ્સિસ ઇન્ફેક્શન નામની બીમારીથી ઝઝૂમી રહ્યા છે. ડૉક્ટરોએ જણાવ્યું છે કે તેમની હાલત...
કરોડોની નોકરી છોડી એન્જિનિયર બનશે જૈન મુનિ, જણાવ્યું કેવી રીતે થયું મન પરિવર્તિત
Published On
By Parimal Chaudhary
આજે બાગપતથી મોટો સમાચાર સામે આવ્યા છે, જે જીવનના અસલી અર્થ અને વૈરાગ્યનું અનોખું ઉદાહરણ રજૂ કરે છે. કરોડોના કપડાના વ્યવસાય, આધુનિક જીવનની બધી સુખ-સુવિધાઓ અને ઉજ્જવળ ભવિષ્યને પાછળ છોડીને બાગપતના 30 વર્ષીય હર્ષિત જૈને સંયમ અને સાધનાનો...
સુરતમાં હવે બિનજરૂરી હોર્ન વગાડશો તો ખેર નહીં, ભરવો પડશે આટલા રૂપિયાનો દંડ
Published On
By Parimal Chaudhary
સુરત દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંથી એક છે અને ટ્રાફિક સતત વધી રહ્યો છે. એવામાં, બિનજરૂરી હોર્ન વગાડવાથી ન માત્ર અવાજનું પ્રદૂષણ કરે છે, પરંતુ અકસ્માતનું કારણ પણ બની શકે છે, કારણ કે હોર્નને કારણે થતો સતત...
પહેલા પુત્ર, પછી ભાણેજ-ભત્રીજીનું કાસળ કાઢી નાખ્યું... બાળકોની સુંદરતા જોઈ ન શકનારી પૂનમની કહાની
Published On
By Parimal Chaudhary
હરિયાણાના પાણીપતમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં પોલીસે પૂનમ નામની એક મહિલાની ધરપકડ કરી છે, જે ઈર્ષ્યા અને માનસિક બીમારીના વિકારને કારણે માસૂમ બાળકોની દુશ્મન બની ગઈ હતી. આરોપી પૂનમ અત્યાર સુધીમાં તેના પોતાના પુત્ર સહિત...
ભારતના 3 શહેરોને મળ્યો ‘પવિત્ર શહેર’નો દરજ્જો, હવે અહીં શું-શું બદલાઈ જશે
Published On
By Parimal Chaudhary
પંજાબ સરકારે શ્રી આનંદપુર સાહિબ, તલવંડી સાબો અને અમૃતસરની જૂની વોલ્ડ સિટીને સત્તાવાર રીતે પવિત્ર શહેરો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પંજાબ વિધાનસભાએ સર્વાનુમતે આ સંદર્ભમાં એક ઠરાવ પસાર કર્યો. આ પ્રસંગ ગુરુ તેગ બહાદુરની 350મી શહીદી જયંતિનો...
‘લાલો: કૃષ્ણ સદા સહાયતે'ના કલાકારો રાજકોટના મૉલમાં પહોંચતા અફરાતફરી, એક બાળકી માંડ-માંડ બચી
Published On
By Parimal Chaudhary
2 ડિસેમ્બરની સાંજે 'લાલો કૃષ્ણ સદા સહાયતે' ફિલ્મમાં કૃષ્ણનું પાત્ર ભજવનાર શ્રૃહાદ ગોસ્વામી સહિતની સ્ટારકાસ્ટ ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હતી. શહેરના ક્રિસ્ટલ મૉલમાં ફિલ્મના પ્રમોશન સમયે મોટી સંખ્યામાં ફેંસ ઉમટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઓવરક્રાઉડને કારણે અનેક બાળકો ફસાઇ...
CM રેવંત રેડ્ડી 3 કરોડ હિન્દુ દેવતાઓ વિશે એવું બોલ્યા કે ભાજપે કહ્યું- ‘રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરીશું’
Published On
By Parimal Chaudhary
તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ કોંગ્રેસ પાર્ટીની આંતરિક એકતા પર વાત કરતા હિન્દુ દેવી-દેવતાઓને લઈને કંઈક એવું નિવેદન આપી દીધું છે કે જેના કારણે વિવાદ ઊભો થઈ ગયો છે. તેમણે કહ્યું કે હિન્દુ ધર્મમાં 3 કરોડ દેવી-દેવતાઓ છે, અને...
અમદાવાદની 9 હોસ્પિટલોને AMCએ કરી દીધી સીલ, જાણો શું છે આખો મામલો
Published On
By Parimal Chaudhary
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને BU પરમિશન ન હોય તેવી હોસ્પિટલ સામે લાલ આંખ કરી છે અને આજે સવારે આવી હોસ્પિટલોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અગાઉ કોર્પોરેશન તરફથી નોટિસ ફટકારી BU પરમિશના પુરાવા રજૂ કરવા માટે કહેવામાં આવ્યું...
દિલ્હી મહાનગર પાલિકાની 12 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો આવી ગયા, ભાજપને ઝટકો
Published On
By Parimal Chaudhary
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) પેટાચૂંટણી 2025ના પરિણામો આવી ગયા છે. તમામ 12 વોર્ડમાં મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ભાજપે 12 વોર્ડમાંથી 7 વોર્ડ જીત્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP)એ 3 વોર્ડ જીત્યા છે. તો, ...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.

