Parimal Chaudhary
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
અમદાવાદમાં વિવેકાનંદ કોલેજ સીલ, જાણો શું છે આખો મામલો
Published On
By Parimal Chaudhary
રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ BU પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પરવાનગી વિનાની મિલકતોને સીલ કરવામાં આવી રહી છે. આજે (12...
પુતિન સાથે મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી વાત
Published On
By Parimal Chaudhary
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારની પ્રગતિની સમીક્ષા કરી. બંનેએ કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધો દરેક ક્ષેત્રમાં મજબૂત થઈ રહ્યા છે. મોદી અને ટ્રમ્પે...
ફ્રાન્સમાં 9 ડિસેમ્બરે વીજળીની કિંમત શૂન્ય થઈ ગઈ, જાણો સરકારે આવું કેમ કરવું પડ્યું?
Published On
By Parimal Chaudhary
ફ્રાન્સમાં વીજળીનું ઉત્પાદન એટલું વધારે થઈ ગયું હતું કે તેને મફતમાં વેચવી પડી. જી હા, આ સત્ય છે. જોકે, તે માત્ર થોડા કલાકો સુધી જ હતું. ફ્રાન્સમાં ઘણીવાર એવું બને છે કે વીજળીનું ઉત્પાદન વધારે થઈ જાય છે...
વલસાડમાં 42 કરોડના ખર્ચે બની રહેલો નિર્માણાધીન બ્રિજ ધડામ; 5 શ્રમિક ઇજાગ્રસ્ત
Published On
By Parimal Chaudhary
વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 5 શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમાથી 4ની હાલત સારી છે અને...
જયરામ રમેશે રાજનાથ સિંહને સરદાર પટેલની દીકરીની ડાયરી કેમ આપી? બોલ્યા- ‘જરૂર વાંચજો..’
Published On
By Parimal Chaudhary
ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સંસદ ભવનના પરિસરમાં તેમની કારમાંથી બહાર નીકળ્યા જ હતા કે જયરામ રમેશ બેગ લઈને તેમની પાસે આવી પહોંચ્યા. જયરામ રાજ્યસભાના સાંસદ છે અને કોંગ્રેસના કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના પ્રભારી મહાસચિવ છે. જયરામને જોતા...
અર્શદીપ સિંહે ફેંકી 13 બૉલની ઓવર, લાઈવ મેચમાં ગંભીર ગુસ્સે
Published On
By Parimal Chaudhary
ભારતના સૌથી સફળ T20 આંતરરાષ્ટ્રીય બૉલર અર્શદીપ સિંહ શરૂઆતની ઓવરોમાં વિકેટ લેવા માટે જાણીતો છે, પરંતુ પોતાના જ ઘરેલુ મેદાન પર તેની સાથે કંઈક એવું થઈ ગયું, જેને જોઈને કોઈને પણ પોતાની આંખો પર વિશ્વાસ થઈ રહ્યો છે....
સુરતના પરિવારે સ્પાઇડર પ્લાન્ટના કુંડા પર બનાવડાવી આમંત્રણ પત્રિકા
Published On
By Parimal Chaudhary
તમે લગ્નની ભાત-ભાતની કંકોત્રીઓ જોઈ હશે, કંકોત્રીઓ લખેલા કેટલાક લખાણો પણ લોકોના ધ્યાન ખેંચી જતાં હોય છે. કેટલાક લોકો ઘટનાઓથી પ્રેરાઇને એ રીતે પ્રિંટિંગ કરાવતા હોય છે. ત્યારે સુરતના એક પરિવારે અનોખી કંકોત્રી બનાવડાવી ચર્ચા મેળવી છે. સુરતના ઉમરા...
કિમ જોંગ ઉને દેશમાં કોન્ડોમ પર લગાવી દીધો પ્રતિબંધ; જાણો તેની પાછળનું કારણ
Published On
By Parimal Chaudhary
ઉત્તર કોરિયામાં કોન્ડોમના ઉપયોગ કરવા પર પ્રતિબંધિત લગાવી દેવામાં આવ્યો છે. આ કારણે આ દેશમાં તે હવે પ્રતિબંધિત વસ્તુ બની ગઈ છે. દેશના જન્મદરમાં વધારો કરવાના પ્રયાસ હેઠળ કિમ જોંગ ઉનના શાસનમાં કોન્ડોમના ઉત્પાદન અને વેચાણ પર કડક પ્રતિબંધ...
‘પાડોશી દેશો કરતા પણ ભારતમાં સસ્તી છે રેલવે ટિકિટ’, રેલવે મંત્રીએ શું કહ્યું?
Published On
By Parimal Chaudhary
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે, પડોશી દેશોની સરખામણીમાં ભારતમાં ટ્રેન ટિકિટના ભાવ સૌથી સસ્તા છે. ભારતીય રેલવેએ મુસાફરોના પરિવહનને સસ્તું બનાવી રાખવા માટે ગયા વર્ષે 60 હજાર કરોડની સબસિડી આપી હતી. કોંગ્રેસના સભ્ય એમ.કે. વિષ્ણુ...
અનિલ અંબાણીની કંપની પર EDનો પ્રહાર, 54 કરોડ રૂપિયા જપ્ત, 13 બેન્ક ખાતા સીઝ
Published On
By Parimal Chaudhary
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અનિલ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ બુધવારે જાહેરાત કરી હતી કે તેણે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ ચાલી રહેલી તપાસના સંદર્ભમાં કંપનીના એક ડઝનથી વધુ બેન્ક...
અમિત શાહે લોકસભામાં 'મત ચોરી'ના આ 3 કેસો અંગે કરી વાત, સંસદમાં મચ્યો હોબાળો
Published On
By Parimal Chaudhary
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર ‘મત ચોરી’ના 3 આરોપ લગાવ્યા, જેના પર કોંગ્રેસના સાંસદોએ ભારે વાંધો ઉઠાવ્યો. શાહે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીનું નામ લીધું અને સોનિયા...
PM મોદીના ઉત્તરાધિકારી કોણ? RSS પ્રમુખ મોહન ભાગવતે આપ્યો જવાબ
Published On
By Parimal Chaudhary
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ બનશે? જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે આ બહેસમાં સામેલ થવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. ભાગવતે કહ્યું હતું કે દેશના આગામી વડાપ્રધાન બાબતે વિચાર-વિમર્શ અને...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.

