Parimal Chaudhary
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ
Published On
By Parimal Chaudhary
ટ્રેનમાં મુસાફરી કરવાની પોતાની એક અલગ મજા હોય છે. બારી પાસેની સીટ હોય અને ગરમાગરમ ચા, તો પછી ટ્રેનની મુસાફરી વધુ રોમાંચક થઈ જાય છે. ભારતીય રેલવે દરરોજ 13 હજારથી વધુ ટ્રેનો ચલાવે છે. દરરોજ લાખોની સંખ્યામાં લોકો આ...
‘રાહુલ ગાંધીનું નામ ખરાબ ન થવું જોઇએ..’, ખડગેએ કર્ણાટક સરકારને કેમ આપી ચીમકી?
Published On
By Parimal Chaudhary
કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર જાતિગત સર્વેક્ષણને લઈને ફૂંકી-ફૂંકીને પગલાં ભરી રહી છે. મુદ્દો પોતાના નેતા રાહુલ ગાંધીનો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ મંગળવારે સીધો સંદેશ આપ્યો કે, જાતિગત વસ્તી ગણતરી કરો, પરંતુ તે સારી રીતે કરો. રાહુલ ગાંધીનું નામ...
દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, મુંબઈમાં નવજાત મળ્યું પોઝિટિવ, જાણો નવા વેરિયન્ટ JN.1 વિશે
Published On
By Parimal Chaudhary
કોરોના વાયરસની વાપસીના સમાચાર હવે વધારે ડરાવતા નથી, પરંતુ જે રીતે એશિયન દેશોમાં કેસ ઝડપથી વધ્યા છે, તે જોતા આપણે સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે. ભારતમાં છેલ્લા એક અઠવાડિયામાં જ 150થી વધુ કોરોનાના નવા દર્દીઓ મળ્યા...
પોતાની મર્સિડિઝ કારમાં તિલક વર્માને પ્રેક્ટિસ માટે લઈ ગયો રોહિત શર્મા, જુઓ વીડિયો
Published On
By Parimal Chaudhary
બુધવારે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ રમાશે. આ મેચ પ્લેઓફની દૃષ્ટિએ બંને ટીમો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મેચ જે પણ ટીમ જીતશે, તેની આશાઓ વધુ મજબૂત બનશે. આ મેચ માટે...
મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ
Published On
By Parimal Chaudhary
પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી દીધી અને 9 આતંકી ઠેકાણા તબાહ કરી દીધા. આ વાત પાકિસ્તાનને હજમ ન થઈ. ભારતની એરસ્ટ્રાઈકથી પાકિસ્તાન એટલું બોખલાઈ ગયું અને તેણે...
‘જ્યાં સુધી મજબૂત કેસ નહીં હોય, કોર્ટ હસ્તક્ષેપ નથી કરતી..’, વક્ફ એક્ટ પર CJIની ટિપ્પણી
Published On
By Parimal Chaudhary
સુપ્રીમ કોર્ટે બુધવારે વકફ (સંશોધન) અધિનિયમ, 2025ને પડકાર આપતી ઘણી અરજીઓ પર સુનાવણી થઈ. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જોર્જ મસીહની પીઠે સુનાવણી દરમિયાન મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. કોર્ટે કહ્યું કે, જ્યાં સુધી મજબૂત કેસ...
‘.. તો લાફો મારી દઇશ’ બોલીને સુનિલ શેટ્ટીએ રિજેક્ટ કરી હતી ફિલ્મ ‘બોર્ડર’, પછી કેમ થયા રાજી?
Published On
By Parimal Chaudhary
બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટીના 3 દાયકાના કરિયરમાં જે.પી. દત્તાની ફિલ્મ બોર્ડરનો પર ઊંડો પ્રભાવ છે. આ વૉર ફિલ્મમાં ન માત્ર તેના પાત્રને, પરંતુ સુનિલને પણ ખૂબ પ્રેમ અને પ્રશંસા મળી, પરંતુ એક સમય એવો હતો જ્યારે અભિનેતાએ આ...
‘ટ્રમ્પ અમને પૂછીને વચ્ચે નથી કૂદ્યા’, ભારત-પાકિસ્તાન સીઝફાયરની જાહેરાત પર શું બોલ્યા વિદેશ સચિવ વિક્રમ મિસરી?
Published On
By Parimal Chaudhary
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સોમવારે (19 મે, 2025) પહેલગામ ઘટના બાદ થયેલા ભારત-પાકિસ્તાન સૈન્ય સંઘર્ષ પર સંસદીય સમિતિને માહિતી આપી હતી. જાણકારો મુજબ, સમિતિના ઘણા સભ્યોએ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વીટને લઈને પણ સવાલ પૂછ્યા હતા કે, શું ટ્રમ્પની...
ડિપ્લોમેટે જણાવ્યું કેવી રીતે બંધ થશે ‘ઓપરેશન સિંદૂર’ની આગ
Published On
By Parimal Chaudhary
જ્યારથી પાકિસ્તાન દુનિયાના નકશા પર આવ્યું છે, ત્યારથી તે ભારત સાથે કોઈક ને કોઈ મુદ્દા પર બાખડતું રહ્યું છે. તાજેતરમાં જ, ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ ભારતે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને માર્યું. ત્યારબાદ બંને દેશો વચ્ચે 4 દિવસ, ...
‘ઓપરેશન સિંદૂર’થી PM મોદીની છબી પર કેવી થઈ અસર? સર્વેમાં સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
Published On
By Parimal Chaudhary
‘ઓપરેશન સિંદૂર’ની સફળતાનો સિંદૂરી રંગ ભારતીય લોકોના જનમાનસ પર પણ ચઢી ગયો છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાનના આતંકવાદી હુમલા પ્રત્યે મોદી સરકારની સૈન્ય કાર્યવાહી પ્રત્યે જનતાનું ભારે સમર્થન છે. આ હવાઈ હુમલાએ ન માત્ર વ્યાપક સ્વીકૃતિ પ્રાપ્ત કરી...
કેવી રીતે કરે છે 18-18 કલાક કામ? જાપાનના એક યુવકે વીડિયો બનાવીને બતાવ્યુ શોષણ
Published On
By Parimal Chaudhary
જાપાનમાં એક ઓફિસ કર્મચારીએ પોતાના 18.5 કલાકના કામકાજના દિવસનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કહેવામાં આવે છે કે, વ્યક્તિએ પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં સંતુલન બનાવી રાખવું જોઈએ કેમ કે આજ જિંદગી જીવવાની સાચી રીત છે, ...
‘મને આમીર ખાને ફિલ્મમાંથી કઢાવ્યો, કેમ કે હું..’, એક્ટર દયા શંકર પાંડેનો મોટો ખુલાસો
Published On
By Parimal Chaudhary
‘લગાન’ અને ‘સ્વદેશ’માં પોતાની એક્ટિંગથી ચર્ચામાં આવેલા દયા શંકર પાંડેએ તાજેતરમાં એક મોટો ખુલાસો કર્યો છે. તેણે આમિર ખાન સાથે જોડાયેલી એક ઘટના શેર કરી હતી. તેણે કહ્યું કે, આમિરે સ્ટ્રગલના દિવસોમાં તેને એક...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.