saiyed-shakilauthor - (સૈયદ શકીલ)

અમૃતા પ્રિતમ : રોશની અબ ભી જાગતી હૈ...

અમૃતા પ્રિતમના નામથી સાહિત્ય જગત નાવાકેફ હોય એવું ભાગ્યેજ માની શકાય છે. જે વ્યક્તિ સાહિત્ય રસિક હશે તેણે અમૃતા પ્રિતમને ન વાંચી તો તેનું રસિકપણું અધુરું ગણાય છે. અમૃતા પ્રિતમનો જન્મ આમ તો આઝાદી પહેલાનાં બ્રિટીશ ઈન્ડીયા એટલે કે હાલના...
Magazine: ગઝલાઈયાઁ 

અલ્લાહ ઝીલાઈ બાઈ: 'કેસરીયા બાલમ' બન્યું રાજસ્થાનનું ઈન્વીટેશન કાર્ડ

આજે ગઝલાઈયાઁમાં લખવાની ઈચ્છા થઈ છે રાજસ્થાનના પોપ્યુલર લોક ગીત કેસરીયા બાલમ વિશે. આમ તો અલ્લાહ ઝીલાઈ બાઈની જન્મ જયંતિ પહેલી ફેબ્રુઆરીએ ગઈ. અલ્લાહ ઝીલાઈ બાઈ વિશે બહુ ઓછાને ખબર હશે કે આ બાઈનું રાજસ્થાની લોક ગીત અને લોકસંગીતમાં શું...
Magazine: ગઝલાઈયાઁ 

કવિતા-ગઝલના ફલકે ખ્યાતના મેળવતા કવિયત્રી ખ્યાતિ શાહ

કવિતાના કેન્વાસ પર મનોભાવને શબ્દ થકી ચિત્રિત કરવાની અલૌકિકતા જવલ્લેજ કોઈનામાં જન્મજાત મળી આવે છે. આમ તો ગુજરાતી સાહિત્યમાં પ્રખર કવિયત્રીઓના નામ આંગળીના ટેરવે ગણી શકાય તેટલા જ છે પરંતુ વર્તમાન સમયમાં કવિતા અને ગઝલનના ફલકે વિહાર કરતી અનેકવિધ કવિયત્રીઓનું...
Magazine: ગઝલાઈયાઁ 

સાહિર લુધિયાન્વી: કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ....

દુનિયા ને તજરબાતો હવાદીષ કી શક્લ મેં, જો કુછ મુઝે દીયા હૈ, વો લૌટા રહા હું મૈં... 27 વર્ષ પહેલા સાહિર લુધિયાન્વીએ મુંબઈમા અંતિમ શ્વાસ લીધા. સાહિરનાં વિવિધ તબક્કાનાં વિવિધ લોકો સાથે સંબંધા હતા પણ આ બધામાં જે સામાન્ય બાબત...
Magazine: ગઝલાઈયાઁ 

અના દહેલ્વી: અકેલી હું મૈં, ઔર નિશાને બહોત હૈ...

ઉર્દુની પ્રથમ શાઈરા કોણ હતા તે અંગે મતભેદ છે પરંતુ ઉર્દુમાં જેમનો પ્રથમ ગઝલસંગ્રહ પ્રસિધ્ધ થયો હતો તે શાઈરાનું નામ મનચંદા બાઈ હતું. ઉર્દુ સાહિત્યની સેવામાં એક તરફ શાયરોએ પોતાનું યોગદાન આપ્યું તો તેવી જ રીતે શાઈરા(કવિયત્રી) પણ પોતાનો સિંહફાળો...
Magazine: ગઝલાઈયાઁ 

ક્યારેય સાંભળી છે ગઝલોની અંતાક્ષરી?

મારા કવિ મિત્ર અને છંદશાસ્ત્રનાં નિષ્ણાત એવાં વડોદરા નિવાસી શકીલ કાદરીએ શનિવારે એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં તેમણે ગઝલ અંતાક્ષરી વિશે મસ્ત મજાનો વીડિયો પણ અપલોડ કર્યો. ગઝલ અંતાક્ષરી રજૂ કરવાની લાલચ રોકી શક્યો નહી. શકીલ કાદરીની પોસ્ટ પરથી...
Magazine: ગઝલાઈયાઁ 

મૈં જીસ મકાન મેં રહેતા હું ઉસે ઘર કર દે...

માણસ ઘરે પહોંચે તો એને સૌ પ્રથમ જે વસ્તુની અપેક્ષા હોય છે તે ખુશહાલ ચહેરા જોવાની. પણ જ્યારે આ આશા ફળીભૂત થતી ન હોય તો શાયરની કલમ ક્યાંકથી દર્દનાક કેફિયત નિરૂપે છે. કવિતા, ગઝલ એ સ્વાનુભવનાં પડઘા ઝીલે છે. કહેવાનાં...
Magazine: ગઝલાઈયાઁ 

ડગલું ભર્યુ કે પીછે ન હટવું..વાત કવિ નર્મદની...

કવિ, નિબંધકાર, આત્મચરિત્રકાર, નાટયલેખક, કોષકાર, પીંગળકાર, સંપાદક, સંશોધક, જન્મ સુરતમાં, વૈદિક નાગર બ્રાહ્મણ, પરિવારમાં પિતા લહિયા મુંબઈ ધંધાર્થે રહેતા હતા. કવિ નર્મદ બાલ્યવસ્થા મુંબઈમાં પાંચ વર્ષની વયે મુંબઈમાં ભૂલેશ્વરની ગામઠી શાળામાં વિદ્યારંભ, પછી સુરતમાં ઈચ્છા મહેતા અને દુર્ગારામ મહેતાની શાળામાં...
Magazine: ગઝલાઈયાઁ 

મનાં રે કર માઘૌં સે, પ્રીતિ...

સુરદાસ...એક એવાં કાવ્ય વિશ્વનું નામ છે જેમાં જરા ડોકિયું કરો તો તેમની કાવ્ય વિભાવના અને કાવ્ય ભક્તિનાં અનેક પ્રકારનાં સ્ટાન્ઝા જોવા મળે છે. માત્ર ક્રિએટીવિટી નહી, કોઈ ખાનાબંધી નહી પણ સાત્વિક સહજતા નિરૂપણ થયેલી જોવા મળે છે. સુરદાસ અંગે ગુજરાતીનાં...
Magazine: ગઝલાઈયાઁ 

મરશિયા અને ગઝલ

ગઝલ એક પ્રકારે મૌન રુદન પણ છે અને સાથે સાથે તેમાં ગાંભીર્ય પણ છે. ઉર્દુ શાયરીનાં અલગ અલગ પ્રકાર છે. ગઝલ, કસીદા, મશનવી, કત્આ, રુબાઈ અને મુસદ્દસનો સમાવેશ થાય છે. પણ મરશિયાને આ યાદીમાં સામેલ કરવામાં...
Magazine: ગઝલાઈયાઁ 

મુસલસલ ગઝલ- સળંગ ગઝલ

અલ્તાફ હુસૈન હાલી ઉર્દુનાં પાયાનાં સ્તંભ છે. તેમની અનેક રચના ઉર્દુ શાયરીમાં સીમાચિહ્નનરૂપ છે. ઉર્દુ ગઝલમાં મુસલસલ ગઝલ એટલે કે સળંગ ગઝલ કહેવામાં પણ તેમની મહારત હતી. સળંગ ગઝલમાં એક જ વિષય કે સામાજિક સ્થિતિનું નિરૂપણ કરવામાં આવે છે. કોઈ...
Magazine: ગઝલાઈયાઁ 

ગઝલની વાસ્તવિક સૂરત અને મુકદ્દમાના મહત્વના પાસા

અય શમા ! તેરી ઉમ્ર તબીઅ હૈ એક રાત, હંસકર ગુઝાર દે યા ઇસે રોકર ગુઝાર દે ગઝલની વાસ્તવિક સૂરત અને મુકદ્દમાના મહત્વના પાસા ક્યા-ક્યા છે? ગઝલની વાસ્તવિક સૂરત એ છે કે તેનો પ્રારંભ શું કહેવામાં આવ્યું ત્યાંથી...
Magazine: ગઝલાઈયાઁ