Magazine: ગઝલાઈયાઁ

અહેસાન જાફરીની શાયરી: ઉજળા હુઆ ગાંધી કા ચમન...

28મી ફેબ્રુઆરી 2002ના દિવસે અમદાવાદની ગૂલમર્ગ સોસાયટીમાં એક 73 વર્ષના વૃધ્ધને ટોળાએ જીવતા બાળી મૂક્યા હતા. એ વૃધ્ધ આમ તો રાજકારણી હતા. સાંસદ હતા પરંતુ એમની ભીતરમાં એક કવિ-શાયર પણ ધબકતો હતો. એ વૃધ્ધનું નામ છે અહેસાન જાફરી. આ 28મીએ...
Magazine: ગઝલાઈયાઁ 

અમૃતા પ્રિતમ : રોશની અબ ભી જાગતી હૈ...

અમૃતા પ્રિતમના નામથી સાહિત્ય જગત નાવાકેફ હોય એવું ભાગ્યેજ માની શકાય છે. જે વ્યક્તિ સાહિત્ય રસિક હશે તેણે અમૃતા પ્રિતમને ન વાંચી તો તેનું રસિકપણું અધુરું ગણાય છે. અમૃતા પ્રિતમનો જન્મ આમ તો આઝાદી પહેલાનાં બ્રિટીશ ઈન્ડીયા એટલે કે હાલના...
Magazine: ગઝલાઈયાઁ 

અલ્લાહ ઝીલાઈ બાઈ: 'કેસરીયા બાલમ' બન્યું રાજસ્થાનનું ઈન્વીટેશન કાર્ડ

આજે ગઝલાઈયાઁમાં લખવાની ઈચ્છા થઈ છે રાજસ્થાનના પોપ્યુલર લોક ગીત કેસરીયા બાલમ વિશે. આમ તો અલ્લાહ ઝીલાઈ બાઈની જન્મ જયંતિ પહેલી ફેબ્રુઆરીએ ગઈ. અલ્લાહ ઝીલાઈ બાઈ વિશે બહુ ઓછાને ખબર હશે કે આ બાઈનું રાજસ્થાની લોક ગીત અને લોકસંગીતમાં શું...
Magazine: ગઝલાઈયાઁ 

જલનનો જલવો: પાછા ફર્યા નથી હજુ ઉપર જનાર કેમ ?

હું વિચાર કરતો હતો કે જલનનો જલવો ક્યાંથી લખવાની શરૂઆત કરું. તો વિચાર આવ્યો કે રતિલાલ અનિલનાં અમૃત મહોત્સવથી જ શરૂ કરું. રતિલાલ અનિલનો અમૃત મહોત્સવની ઉજવણીમાં આ લખનાર સક્રીય રીતે સહભાગી હતો. દિનેશ અનાજવાળાએ કાર્યક્રમનુ સફળ આયોજન કર્યું હતું...
Magazine: ગઝલાઈયાઁ 

કવિતા-ગઝલના ફલકે ખ્યાતના મેળવતા કવિયત્રી ખ્યાતિ શાહ

કવિતાના કેન્વાસ પર મનોભાવને શબ્દ થકી ચિત્રિત કરવાની અલૌકિકતા જવલ્લેજ કોઈનામાં જન્મજાત મળી આવે છે. આમ તો ગુજરાતી સાહિત્યમાં પ્રખર કવિયત્રીઓના નામ આંગળીના ટેરવે ગણી શકાય તેટલા જ છે પરંતુ વર્તમાન સમયમાં કવિતા અને ગઝલનના ફલકે વિહાર કરતી અનેકવિધ કવિયત્રીઓનું...
Magazine: ગઝલાઈયાઁ 

સાહિર લુધિયાન્વી: કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ....

દુનિયા ને તજરબાતો હવાદીષ કી શક્લ મેં, જો કુછ મુઝે દીયા હૈ, વો લૌટા રહા હું મૈં... 27 વર્ષ પહેલા સાહિર લુધિયાન્વીએ મુંબઈમા અંતિમ શ્વાસ લીધા. સાહિરનાં વિવિધ તબક્કાનાં વિવિધ લોકો સાથે સંબંધા હતા પણ આ બધામાં જે સામાન્ય બાબત...
Magazine: ગઝલાઈયાઁ 

અના દહેલ્વી: અકેલી હું મૈં, ઔર નિશાને બહોત હૈ...

ઉર્દુની પ્રથમ શાઈરા કોણ હતા તે અંગે મતભેદ છે પરંતુ ઉર્દુમાં જેમનો પ્રથમ ગઝલસંગ્રહ પ્રસિધ્ધ થયો હતો તે શાઈરાનું નામ મનચંદા બાઈ હતું. ઉર્દુ સાહિત્યની સેવામાં એક તરફ શાયરોએ પોતાનું યોગદાન આપ્યું તો તેવી જ રીતે શાઈરા(કવિયત્રી) પણ પોતાનો સિંહફાળો...
Magazine: ગઝલાઈયાઁ 

પેન, લખોટી, ચાકના ટુકડા, મુજને પાછા આપો...

કૈલાશ પંડિતનું નામ સામે આવે અને કલમને ઝળહળ્યા થયા કરે. નાની ઉંમરે ગુજરાતી ગઝલને અદ્વિતીય શેરોની ભેટ ધરનાર કૈલાશ પંડિતનો અક્ષરદેહ આજે પણ કેટલાય કવિઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે.  તારી ઉદાસ આંખમાં સપના ભરી શકું મારું ગજું નથી કે...
Magazine: ગઝલાઈયાઁ 

ક્યારેય સાંભળી છે ગઝલોની અંતાક્ષરી?

મારા કવિ મિત્ર અને છંદશાસ્ત્રનાં નિષ્ણાત એવાં વડોદરા નિવાસી શકીલ કાદરીએ શનિવારે એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં તેમણે ગઝલ અંતાક્ષરી વિશે મસ્ત મજાનો વીડિયો પણ અપલોડ કર્યો. ગઝલ અંતાક્ષરી રજૂ કરવાની લાલચ રોકી શક્યો નહી. શકીલ કાદરીની પોસ્ટ પરથી...
Magazine: ગઝલાઈયાઁ 

મૈં જીસ મકાન મેં રહેતા હું ઉસે ઘર કર દે...

માણસ ઘરે પહોંચે તો એને સૌ પ્રથમ જે વસ્તુની અપેક્ષા હોય છે તે ખુશહાલ ચહેરા જોવાની. પણ જ્યારે આ આશા ફળીભૂત થતી ન હોય તો શાયરની કલમ ક્યાંકથી દર્દનાક કેફિયત નિરૂપે છે. કવિતા, ગઝલ એ સ્વાનુભવનાં પડઘા ઝીલે છે. કહેવાનાં...
Magazine: ગઝલાઈયાઁ 

ડગલું ભર્યુ કે પીછે ન હટવું..વાત કવિ નર્મદની...

કવિ, નિબંધકાર, આત્મચરિત્રકાર, નાટયલેખક, કોષકાર, પીંગળકાર, સંપાદક, સંશોધક, જન્મ સુરતમાં, વૈદિક નાગર બ્રાહ્મણ, પરિવારમાં પિતા લહિયા મુંબઈ ધંધાર્થે રહેતા હતા. કવિ નર્મદ બાલ્યવસ્થા મુંબઈમાં પાંચ વર્ષની વયે મુંબઈમાં ભૂલેશ્વરની ગામઠી શાળામાં વિદ્યારંભ, પછી સુરતમાં ઈચ્છા મહેતા અને દુર્ગારામ મહેતાની શાળામાં...
Magazine: ગઝલાઈયાઁ 

મનાં રે કર માઘૌં સે, પ્રીતિ...

સુરદાસ...એક એવાં કાવ્ય વિશ્વનું નામ છે જેમાં જરા ડોકિયું કરો તો તેમની કાવ્ય વિભાવના અને કાવ્ય ભક્તિનાં અનેક પ્રકારનાં સ્ટાન્ઝા જોવા મળે છે. માત્ર ક્રિએટીવિટી નહી, કોઈ ખાનાબંધી નહી પણ સાત્વિક સહજતા નિરૂપણ થયેલી જોવા મળે છે. સુરદાસ અંગે ગુજરાતીનાં...
Magazine: ગઝલાઈયાઁ 

Latest News

આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

લાતવિયા (Latvia), 2024-2025ના આંકડા પ્રમાણે આ દેશમાં આશરે 15-16% વધુ સ્ત્રીઓ છે ( દર 100 પુરુષો પર 115 સ્ત્રીઓ )...
Lifestyle 
આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.