તમે પ્રેગ્નન્ટ છો કે નહીં તે જાણવા આ રીતે મીઠાથી ઘરે જ કરી શકો પ્રેગ્નન્સી ટેસ્ટ

હોમ પ્રેગનેન્સી ટેસ્ટ ગર્ભાવસ્થાની તપાસ કરવાની એક નોન-મેડિકલ રીત છે, જેનો ઉપયોગ પ્રેગ્નેન્સી કિટ ઉપલબ્ધ ન હોય ત્યારે કરવામાં આવે છે. ઘરે જ પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવા માટે મહિલાઓ ખાંડ, બ્લીચ અને મીઠાની સાથે જ અન્ય વસ્તુઓનો ઉપયોગ કરે છે. આ તમામ ટેસ્ટ એક સિદ્ધાંત પર કામ કરે છે અને યૂરીનમાં એચસીજી હોર્મોનના સ્તર વિશે જાણકારી મેળવે છે.

મીઠાથી પ્રેગ્નેન્સી ટેસ્ટ ક્યારે કરવું જોઈએ?

મીઠા વડે પ્રેગ્નેન્સી ટેસ્ટ ત્યારે કરવું જોઈએ, જ્યારે તેના વધુ પ્રભાવી પરિણામ મળી શકે. સામાન્યરીતે ઓવ્યૂલેશનના પાંચમા દિવસે મીઠાથી પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવું જોઈએ. તેને માટે પહેલાથી જ તમારી ઓવ્યૂલેશન ડેટ ટ્રેક કરવાની જરૂર પડે છે.

મીઠાથી પ્રેગ્નેન્સી ટેસ્ટ કઈ રીતે કરશો?

  • મીઠા વડે પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવા માટે એક કન્ટેનરમાં સવારના પહેલા પેશાબનું સેમ્પલ લો.
  • તેમાં ત્રણ ચતુર્થાંસ ચમચી મીઠું મિક્સ કરો.
  • એક કે બે મિનિટ સુધી રાહ જુઓ અને મીઠાનું યૂરીન સાથેનું રિએક્શન જુઓ.
  • પ્રેગ્નેન્સી હશે તો યૂરીનમાં રહેલ એચસીજી હોર્મોન મીઠાની સાથે અભિક્રિયા કરીને ફીણ બની જાય છે.
  • જો પ્રેગ્નેન્સી ના હશે તો મીઠું યૂરીનની સાથે કોઈ અભિક્રિયા નથી કરતું.

શું મીઠા વડે પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવાથી સારા પરિણામ મળે છે?

મીઠા વડે પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવું ખૂબ જ સસ્તું છે અને તેનાથી પ્રભાવી પરિણામ પણ મળે છે. જોકે, મોટાભાગના કપલ્સ પ્રેગ્નેન્સી કિટના પરિણામ પર જ વધુ વિશ્વાસ કરે છે. પરંતુ, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, પ્રેગ્નેન્સી કિટ પણ ખૂબ જ સટિક રિઝલ્ટ નથી આપતી અને તમારે પોતાની પ્રેગ્નેન્સી કન્ફર્મ કરાવવા માટે ડૉક્ટરની પાસે જવાની અને અલ્ટ્રાસાઉન્ડ કરાવવાની જરૂર પડે છે.

આ રીતે ગર્ભધારણની સંભાવના થતા મીઠાની મદદથી ઘરે જ પ્રેગ્નેન્સી ટેસ્ટ કરી શકાય છે. જો મીઠું યૂરીનની સાથે અભિક્રિયા કરીને ફીણ બની જાય તો તેનો મતલબ એ છે કે તમારો પ્રેગનેન્સી ટેસ્ટ પોઝિટિવ છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.