લોભિયા હોય ત્યાં... રાજકોટમાં ક્રિપ્ટોની સ્કીમમાં 8000 લોકોના 300 કરોડ ફસાયા

ગુજરાતના રાજકોટમાં બ્લોકઓરા કંપનીની ક્રિપ્ટોકરન્સીની સ્કીમમાં લગભગ 8000 લોકોના 300 કરોડ રૂપિયા ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. એકના 3 ગણા કરી આપવાની આ યોજનામાં 12 રોકાણકારોએ રાજકોટના પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી અને એક અરજી આપી છે.

 અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 12 લોકોના લગભગ 70 લાખ રૂપિયા લાલચમાં આવીને રોક્યા હતા. કંપનીએ દરરોજ 1 ટકો વ્યાજ આપવાની વાત કરી હતી, પરંતુ સંચાલકો હવે જવાબ આપતા નથી. બ્લોકઓરા એ TABC કોઇન લોંચ કર્યા હતા.

રોકાણકારોએ કહ્યું કે, કંપનીના સંચાલકોએ લિંબડીમાં સામાજિક સંમેલનમાં 7 લાખ રૂપિયા ખર્ચીને લોકોને મફતમાં જમાડ્યા હતા અને સમાજ માટે 25 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી એટલે લોકોને વિશ્વાસ આવી ગયો હતો. પરંતુ સમાજને હજુ 25 લાખ પણ આપ્યા નથી.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.