- Kutchh
- સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમાજને ગુજરાતના કાર્યક્રમ માટે આપ્યો મોટો ઝટકો
સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમાજને ગુજરાતના કાર્યક્રમ માટે આપ્યો મોટો ઝટકો
By Khabarchhe
On
સુપ્રીમ કોર્ટે ગુજરાતના સોમનાથમાં ઉર્સ કરવાની મુસ્લિમ સમાજની અરજીને નામંજૂર કરી દીધી છે અને મંજુરી આપવાનો ઇન્કાર કરી દીધો છે.સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં સોમનાથમાં ધ્વસ્ત કરાયેલી દરગાહ પર એકથી 3 ફેબ્રુઆરી દરમિયાન ઉર્સનું આયોજન કરવાની અરજી કરવામાં આવી હતી.
મુસ્લિમ પક્ષે દાવો કર્યો હતો કે, 1299થી આ દરગાહ હતી અને એ સંરક્ષિત સ્મારક હતું, પરંતુ તેને ગુજરાત સરકારે તોડી પાડ્યું છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા ક્હયું હતું કે, રેકોર્ડમાં 1960સુધીનો જ ઉલ્લેખ છે જેમાં કેટલીક શરતો સાથે ઉર્સને મંજૂરી અપાતી હતી.
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી સોમનાથ, દ્વારકા જેવા ધાર્મિક સ્થળોની આસપાસ સરકારી જમીનો પર બનેલી મસ્જિદો, ઘરો કે દરગાહ તોડી પડાયા હતા.
Related Posts
Top News
Published On
ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું
Published On
By Kishor Boricha
IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?
Published On
By Parimal Chaudhary
પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Published On
By Nilesh Parmar
ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.