સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમાજને ગુજરાતના કાર્યક્રમ માટે આપ્યો મોટો ઝટકો

સુપ્રીમ કોર્ટે ગુજરાતના સોમનાથમાં ઉર્સ કરવાની મુસ્લિમ સમાજની અરજીને નામંજૂર કરી દીધી છે અને મંજુરી આપવાનો ઇન્કાર કરી દીધો છે.સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં સોમનાથમાં ધ્વસ્ત કરાયેલી દરગાહ પર એકથી 3 ફેબ્રુઆરી દરમિયાન ઉર્સનું આયોજન કરવાની અરજી કરવામાં આવી હતી.

મુસ્લિમ પક્ષે દાવો કર્યો હતો કે, 1299થી આ દરગાહ હતી અને એ સંરક્ષિત સ્મારક હતું, પરંતુ તેને ગુજરાત સરકારે તોડી પાડ્યું છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા ક્હયું હતું કે, રેકોર્ડમાં 1960સુધીનો જ ઉલ્લેખ છે જેમાં કેટલીક શરતો સાથે ઉર્સને મંજૂરી અપાતી હતી.

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી સોમનાથ, દ્વારકા જેવા ધાર્મિક સ્થળોની આસપાસ સરકારી જમીનો પર બનેલી મસ્જિદો, ઘરો  કે દરગાહ તોડી પડાયા હતા.

Related Posts

Top News

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
Sports 
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.