પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે તેનાથી ગુજરાતના ખેડૂતો ખુશ થશે

ગુજરાતના હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે તેને કારણે ખેડુતો માટે સારા સમાચાર છે, તેમણે કહ્યું કે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ માવઠું થાય તેવી કોઇ શક્યતા દેખાતી નથી. આનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, આમ તો પવનની દિશા ઘણા દિવસોથી બદલાઇ છે. ઉત્તર-પશ્ચિમ અને કેટલાંક વિસ્તાકોમાં પશ્ચિમી પવનો ફંકાઇ રહ્યા છે. ઉત્તર ભારત પરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે. તેની સિઝન પુરી થવા આવી છે.

ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય ત્યારે હિમ વર્ષા થતી હોય છે. આવા સંજોગોમાં અરબ દેશો તરફથી જે પવન ફુંકાઇ તે દરમિયાન જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તો વાદળોના અમૂક લેયર્સ ગુજરાત તરફ આવતા હોય છે. જેને લીધે વાદળ છાયું વાતાવરણ બને. પરંતુ પવનની ગતિ તો છે, પરંતુ વાદળોના લેયર્સમાં ભેજ નથી એટલે માવઠું થવાની શક્યતા દેખાતી નથી.

About The Author

Top News

90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે...
National 
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

નાના દેશોમાં ટેસ્ટ ક્રિકેટને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એક મોટું પગલું ભરવા જઈ રહી...
Sports 
ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે...
Business 
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી

મધ્યપ્રદેશના ઇન્દોરની જિલ્લા કોર્ટના બેંક ખાતામાં ચોરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ...
National 
ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.