ભગવાન જગન્નાથની રથયાત્રા સાથે જોડાયેલી 4 લોકવાયકા જાણો

ભગવાન જગન્નાથની રથ યાત્રા અષાઢ માસના શુક્લા પક્ષની દ્રિતીયા તિથિએ દર વર્ષ  નિકળે છે. 27 જૂન, ગુરુવારે અષાઢી બીજ છે એટલે  દેશભરમાં ભગવાન જગન્નાથની રથ યાત્રા નિકળશે. ભગવાનની રથ યાત્રા વિશે 4 લોક વાયકા છે.

 એક વાયકા એ છે કે રાજા ઇન્દ્રધૂમે ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રાની પ્રતિમાઓ બનાવી હતી અને આ પ્રતિમા બનતા રાણી ગુંડીયાએ જોઇ હતી એ પછી પ્રતિમા અધૂરી રહી. એ વખતે આકાશમાંથી અવાજ આવ્યો કે, આ જ સ્થિતિમાં મૂર્તિઓને મંદિરમાં સ્થાપિત કરવાની છે અને વર્ષમાં એક વખત ભગવાનની નગરયાત્રા કાઢવાની છે. રાજાએ જે દિવસે નગરયાત્રા કાઢી તે દિવસ અષાઢી બીજ હતો. બીજી વાયકા એ છે કે, બહેન સુભદ્રાની દ્રારકા જોવાની ઇચ્છા હતી એટલે ભગવાને નગરયાત્રા કરાવેલી, ત્રીજી વાયકા એ છે કે,જ્યારે ભગવાન,બળદેવ અને સુભદ્રા વૃંદાવન ગયા હતા ત્યારે ગોપીઓએ ત્રણેયને નગરમાં ફેરવેલા અને ચોથી વાયક એ છેકે, ભગવાન,બળદેવ અને સુભદ્રાના અંતિમ સંસ્કાર દ્રારકાના દરિયા કિનારે થયેલા, પરંતુ વાવાઝોડાને કારણે ત્રણેય મૃતદેહો પુરીના દરિયા કિનારે પહોંચ્યા હતા ત્યારે લોકોએ ત્રણેય મૃતદેહોને આખા નગરમાં ફેરવ્યા હતા.

Related Posts

Top News

‘હિન્દી-તામિલ-મરાઠી તો ઠીક, પરંતુ પ્રોગ્રેસ જોઇએ તો આ ભાષા શીખવાની રાહુલ ગાંધીએ સલાહ આપી

રાહુલ ગાંધીની નજરમાં, આજે અંગ્રેજી વિના પ્રગતિ શક્ય નથી. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના...
National 
‘હિન્દી-તામિલ-મરાઠી તો ઠીક, પરંતુ પ્રોગ્રેસ જોઇએ તો આ ભાષા શીખવાની રાહુલ ગાંધીએ સલાહ આપી

આ શું? ઉદ્ધવ-શરદ પવાર CM ફડણવીસના ચાહક કેમ બની ગયા? મહારાષ્ટ્રના રાજકારણમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે!

થોડા દિવસ પહેલા, મહારાષ્ટ્ર વિધાનસભામાં હળવાશથી CM દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને પક્ષ બદલીને શાસક પક્ષમાં જોડાવાનું કહ્યું. જો આ...
National 
આ શું? ઉદ્ધવ-શરદ પવાર CM ફડણવીસના ચાહક કેમ બની ગયા? મહારાષ્ટ્રના રાજકારણમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે!

રેલવેએ લીધો મોટો નિર્ણય... IRCTCના અઢી કરોડથી વધુ યુઝર ID ડિએક્ટિવેટ કર્યા, 5 નિયમ બદલાયા

ભારતીય રેલવેએ ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમનો દુરુપયોગ અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (...
Business 
રેલવેએ લીધો મોટો નિર્ણય... IRCTCના અઢી કરોડથી વધુ યુઝર ID ડિએક્ટિવેટ કર્યા, 5 નિયમ બદલાયા

ChatGPT સાથે લાગણીશીલ થઈને તમારા દિલની વાત ન કરતા, CEOએ કહ્યું- તમારું સિક્રેટ સુરક્ષિત નથી

જો તમે ChatGPT પર તમારા દિલની વાત કરો છો, તો સાવચેત રહો, કારણ કે તમારા રહસ્યો સુરક્ષિત નથી....
World 
ChatGPT સાથે લાગણીશીલ થઈને તમારા દિલની વાત ન કરતા,  CEOએ કહ્યું- તમારું સિક્રેટ સુરક્ષિત નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.