ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંચાગ

તા. 03-09-2019

વાર: મંગળ

વિક્રમ સંવતઃ 2075

મહાવીર જૈન સંવતઃ 2545

શાલીવાહન શક સંવત: 1941

ખ્રિસ્તી સંવત: 2019

માસઃ ભાદરવા

પક્ષઃ સુદ

તિથિ: પાંચમ

પારસી તા.: 18

મુસ્લિમ તા.: 03

નક્ષત્રઃ ચિત્રા

યોગ: બ્રહ્મ

કરણ: બવ

દિશાશૂલ: ઉત્તર દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.

રાહુકાળ: 15.00થી 16.30 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.   

ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ તુલા છે, તેથી જન્મેલા બાળકોના નામ ર.ત. અક્ષર પર રાખી શકાય.

આજનું ભવિષ્ય

મેષ(અ.લ.ઈ): મુશ્કેલીમાંથી માર્ગ કાઢી સરળતા.થી સફળતા. મેળવશો. જાહેર સામાજિક ક્ષેત્રે વિશેષ સફળતા. મેળવશો. પરોપકારવૃત્તિમાં વધારો થાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ રહે.

વૃષભ(બ.વ.ઉ): ધાર્યા લાભ સરળતા.થી પ્રાપ્ત કરી શકશો. સગા-સંબંધી દ્વારા શુભ સમાચાર મળે. સંતા.નની પ્રગતિથી સંતોષ થાય. ધાર્યા કાર્યો સહેલાઈથી પાર પાડી શકશો. મૂડી રોકાણ લાભદાયી બને.

મિથુન(ક.છ.ઘ): સ્નેહીજનની મુલાકાત કાર્યક્ષેત્રે વિશેષ લાભદાયી બને. યાત્રા-પ્રવાસનું આયોજન સરળ બનશે. કાયદાકીય બાબતમાં નિષ્ણાત બનશો. વિકાસશીલ આયોજનથી મન પ્રસન્ન રહેશે.

કર્ક(ડ.હ.): પરિવારમાં નજીવી બાબતે વિવાદ ઉગ્ર બને. સંતા.નની પ્રગતિ અંગે ચિંતા. રહે. જીવનસાથી સાથે ચડભડ પેદા થાય. ઉઘરાણી મેળવવામાં વિલંબ સર્જાય. યાત્રા-પ્રવાસમાં જળયાત્રાથી સાવધ રહેવું.

સિંહ(મ.ટ.): અગાઉના અધૂરા રહેલા કાર્યો સરળતા.થી પાર પડે. સંતા.નની પ્રગતિ માટે અગત્યના આયોજનો થાય. પરિવારમાં સુમેળ અને સંપ વધે. ચિંતા.ના વાતા.વરણમાંથી બહાર આવશો.

કન્યા(પ.ઠ.ણ.): આયોજનપૂર્વક કરેલા કાર્યોમાં સફળતા. મળે. સામાજિક ક્ષેત્રે વિશેષ સફળતા. મેળવશો. રોકાયેલા નાણાં પરત આવે. જૂની ઉઘરાણી મેળવવામાં રાહત થાય.

તુલા(ર.ત.): ધંધાકીય ક્ષેત્રે વિશેષ સફળતા. મેળવશો. વડીલોના સહકારથી વિશેષ સફળતા. મળે. દરેક ક્ષેત્રે સફળતા. અને સિદ્ધિ હાંસલ કરી શકશો. આવકના સાધનોમાં વધારો થાય.

વૃશ્ચિક(ન.ય.): કોઇની પારકી અંગત જવાબદારી સ્વીકારવી નહીં. કાર્યક્ષેત્રે ધારેલી સફળતા. નહીં મળે. મિત્રો સાથે વિવાદની સ્થિતિ સર્જાય. સહકાર્યકર્તા અને પત્ની સાથે વિવાદ ટાળવા.

ધન(ભ.ધ.ફ.ઢ.): મનોબળના કારણે મુશ્કેલ કાર્યો પણ સરળતા.થી પાર પાડી શકશો. નિકટ સંબંધીઓના સહકારથી ધારેલી પ્રગતિ કરી શકશો. પરિવારમાં સ્નેહ અને આત્મીયતા. વધે.

મકર(જ.ખ.): ધંધાકીય ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રગતિ સાધી શકશો. વિદ્યાર્થીઓનો અભ્યાસમાં મન પરોવાશે. અભ્યાસ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાંસલ કરી શકશો. ઘરને આધુનિક અને સુંદર બનાવી શકશો.

કુંભ(ગ.શ.સ.): ભૂતકાળમાં કરેલા આયોજનમાં શ્રેષ્ઠ પ્રગતિ થાય. પારિવારિક સમસ્યાઓનો ઉકેલ લાવી શકશો. માનસિક શાંતિમાં વધારો થાય. નિકટ સંબંધી, પાડોશી સાથેના સંબંધોમાં મધુરતા. આવે.

મીન(દ.ચ.ઝ.થ.): ભાગીદારીના ધંધામાં ભાગીદારો સાથે નજીવી બાબતોમાં ગેરસમજ ઉભી થાય. સગા-સંબધીઓ સાથે નજીવી બાબતે વિવાદ થાય. અભ્યાસમાં સફળતા.નું પ્રમાણ વધુ રહેશે.

------

જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા

619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880

મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.