- Business
- રોજના 6 કરોડનું દાન કરનાર ઉદ્યોગકારના એક જ દિવસમાં 46 હજાર કરોડ ધોવાયા
રોજના 6 કરોડનું દાન કરનાર ઉદ્યોગકારના એક જ દિવસમાં 46 હજાર કરોડ ધોવાયા
By Khabarchhe
On

રોજના 6 કરોડ રૂપિયાનું દાન કરનારા ભારતના એક ઉદ્યોગપતિની સંપત્તિ એક જ દિવસમાં 46485 કરોડ રૂપિયા ધોવાઇ ગઇ હતી. તાજેતરમાં સૌથી વધુ દાનવીર ઉદ્યોગપતિઓની યાદી જાહેર થઇ હતી જેમાં HCL ટેક્નોલોજી કંપનીના ચેરમેન શિવ નાદર સૌથી ટોચ પર હતા. તેમણે 2024માં 2153 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું.
14 જાન્યુઆરીના દિવસે HCL ટેક્નોલોજી કંપનીના શેરનો ભાવ 9 ટકા તુટી ગયો હતો, જેને કારણે નાદરની સંપત્તિમાં 46485 કરોડ રૂપિયાનું ધોવાણ થયુ હતું. કારણ એવું હતુ કે, કંપનીના ત્રિમાસિક પરિણામો પ્રોત્સાહક જાહેર નહોતા થયા.
13 જાન્યુઆરીએ 1989 રૂપિયા પર હતો જે મંગળવારે 1813 પર બંધ રહ્યો અને 17 જાન્યુઆરીએ વધારે ઘટીને 1789 પર આવી ગયો હતો.
Related Posts
Top News
Published On
અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંક તડકો તો ક્યાંક ઝાપટામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ડાંગરની ખેતી...
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ
Published On
By Kishor Boricha
જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ
Published On
By Vidhi Shukla
ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન
Published On
By Vidhi Shukla
અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.