જો તમે પણ આ ભૂલ કરી છે, તો તમારા ઘરે આવી શકે છે ઇન્કમ ટેક્સની નોટિસ

આજનો સમય ડિજિટલ વ્યવહારનો છે, કેમ કે તે ખૂબ જ સરળ અને ઝડપી છે. સરકારે પણ મહત્તમ પેમેન્ટસ માટે ડિજિટલ ટ્રાન્જેક્શનને અનિવાર્ય બનાવ્યા છે, જેથી નાણાકીય વ્યવહાર પર નજર રાખી શકાય છે. આ ઉપરાંત પણ કેશમાં પેમેન્ટ કરનાર લોકો ઓછા નથી, પણ તે લોકો આ વાતથી અજાણ છે કે, ઇન્કમટેક્ષ વિભાગની નજર તેમના પર રહે છે. એક લિમિટથી વધુ રોકડના વ્યવહાર પર ઇન્કમટેક્ષ વિભાગની નોટિસ આવી શકે છે.

બેંક, મ્યુચ્યુઅલ ફંડ, બ્રોકરેજ હાઉસ અને પ્રોપર્ટી રજિસ્ટારની પાસે જો કોઈ મોટી રકમ ટ્રાન્જેક્શન કરે છે, તો તેની માહિતી ઇન્કમટેક્ષ વિભાગને આપવાની હોય છે. જો તમે પણ આવા લોકોમાંથી છો, જે ડિજિટલ સિવાય કેશ ટ્રાન્જેક્શન વધુ કરો છો, તો તમે પોતે મુશ્કેલીઓને નિમંત્રણ આપી રહ્યા છો.

પ્રોપર્ટીની ખરીદી

30 લાખ અથવા તેનાથી વધુ કિંમતની પ્રોપર્ટીને વધુ કિંમતમાં ખરીદો છો અથવા વેચો છો તો પ્રોપર્ટી રજિસ્ટ્રાર તરફથી આની માહિતી ઇન્કમટેક્ષ વિભાગને આપવામાં આવશે. તેવી સ્થિતિમાં ઇન્કમટેક્ષ વિભાગ તમને આ કેશ ડીલ વિશે પૂછતાછ કરી શકે છે, પૈસાઓના સ્ત્રોત વિશે સ્પષ્ટતા માગી શકે છે.

Credit Card બિલનું પેમેન્ટ

જો તમે Credit Cardનું બિલ પણ કેશમાં જમા કરો છો, તો તમારા માટે મુશ્કેલીઓ નિર્માણ થઇ શકે છે. જો તમે એક વારમાં 1 લાખ રૂપિયાથી વધુ કેશ ક્રેડીટ કાર્ડના બિલના સ્વરૂપે જમા કરો છો, તો ઇન્કમટેક્ષ વિભાગની નોટિસ તમને મળી શકે છે. જો તમે એક નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ ક્રેડિટ કાર્ડ બિલ રોકડમાં ચૂકવો છો, તો તમને પૈસાના માધ્યમ વિશે પૂછવામાં આવી શકે છે.

શેર, MFની ખરીદી

જો તમે શેર, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર અને બોન્ડમાં મોટી સંખ્યામાં રોકડ વ્યવહાર કરો છો, તો અલર્ટ થઇ જાઓ. કેમ કે, એક નાણાકીય વિત્ત વર્ષમાં  10 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કરવાથી તમને ઇન્કમટેક્ષનું નિમંત્રણ આવી શકે છે.

FDમાં કેશ ડિપોઝીટ કરવું

જો તમે Fixed ડિપોઝીટમાં વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુની રકમ જમા કરો છો, ભલે તે એક વારમાં હોય કે પછી અનેક વારમાં. ઇન્કમટેક્ષ વિભાગ તમને આ રકમના સ્ત્રોત વિશે પૂછી શકે છે. એટલે જ સારૂ રહેશે કે, તમે ડિજિટલ રીતથી પૈસા FDમાં જમા કરો, જેથી ઇન્કમટેક્ષ વિભાગની પાસે તમારા ટ્રાન્જેક્શનનો રેકોર્ડ રહેશે,જેથી તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં. 

 

બેંક અકાઉન્ટમાં પૈસા જમા કરવું

જેવી રીતે Fixed ડિપોઝીટમાં વર્ષમાં 10 લાખ રૂપિયા અથવા તેથી વધુ રકમ જમા કરવા પર ઇન્કમટેક્ષ વિભાગ તમને પ્રશ્નો પૂછી શકે છે, બરાબર તેવી જ રીતે જો તમે કોઈ પણ બેંક અથવા કો-ઓપરેટીવ બેંકમાં વર્ષભરમાં 10 લાખ અથવા તેથી વધુ રકમ કેશમાં જમા કરો છો, તો તમે ઇન્કમટેક્ષ વિભાગના તપાસમાં આવી શકો છો.

About The Author

Related Posts

Top News

36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 'Gen-Z' આંદોલન બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કાઠમંડુ મહાનગરના પૂર્વ મેયર...
World 
36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ...
Sports 
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ગરમીનું જોર વધવાની સાથે જ હવામાન...
Gujarat 
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

ગુજરાતના સુરત શહેરમાંથી ખાદ્ય સુરક્ષાને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત ખાદ્ય સુરક્ષા વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન...
Gujarat 
સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.