- Gujarat
- વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર
વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર
By Khabarchhe
On
-copy2.jpg)
ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને કારણે આ બેઠક ખાલી પડી હતી.ચુંટણી પંચે 19 જૂને મતદાન અને 23 જૂને પરિણામની જાહેરાત કરેલી છે.
આમ આદમી પાર્ટીએ તો વિસાવદરની પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. ભાજપે કિરીટ પટેલ અને કોંગ્રેસે નીતિન રાણપરીયાના પોતાના ઉમેદવાર જાહેર કર્યા. વિસાવદરની બેઠક પર પાટીદાર મતદારોનું વર્ચસ્વ હોવાને કારણે ત્રણેય પાર્ટીઓએ પાટીદાર ઉમેદવારોને ટિકીટ આપી છે.
કિરિટ પટેલ મુળ ભાજપના છે અને અત્યારે જુનાગઢમાં રહે છે, જ્યારે નીતિન રાણપરિયા ભેંસાણના છે અને કોંગ્રેસના સક્રીય કાર્યકર છે. ગોપાલ ઇટાલિયા એડવોકેટ છે અને મુળ બોટાદના છે, પરંતુ હાલ સુરતમા રહે છે.
Related Posts
Top News
Published On
અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંક તડકો તો ક્યાંક ઝાપટામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ડાંગરની ખેતી...
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ
Published On
By Kishor Boricha
જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ
Published On
By Vidhi Shukla
ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન
Published On
By Vidhi Shukla
અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.