- Business
- અયોધ્યામાં જમીનના ભાવ ઉછળી ગયા, મુંબઇના બિલ્ડરોના ધામા
અયોધ્યામાં જમીનના ભાવ ઉછળી ગયા, મુંબઇના બિલ્ડરોના ધામા
By Khabarchhe
On

અયોધ્યામાં રામ મંદિર બનાવાને કારણે જમીનના ભાવો પણ આસમાને પહોંચી ગયા છે. મુંબઇના મોટા મોટા બિલ્ડર્સ અત્યારે ત્યાં ધામા નાંખ્યા છે. બધા બિલ્ડર્સને ખબર હતી કે અયોધ્યામાં જમીનના ભાવ વધશે એટલે તેમણે 3 મહિના પહેલાંથી જ મોટા પાયે જમીનો ખરીદી લીધી હતી.
બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચને પણ રામ મંદિરથી માત્ર 10 મિનિટના અંતરે પ્લોટ ખરીદ્યો છે. 14.5 કરોડ રૂપિયામાં 10,000 સ્કવેર ફુટનો પ્લોટ ખરીદ્યો છે. મુંબઇના બિલ્ડર્સમાં હિરાનંદાની ગ્રુપ, ગોદરેજ પ્રોપર્ટી, રેમન્ડ રિઅલટી, ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા, રનવાલ ગ્રુપ, કે, રાહેજા ગ્રુપે અયોધ્યામાં ધામા નાંખ્યા છે.
જે જમીનના ભાવ 1,000થી 2,000 રૂપિયા ભાવ ચાલતો હતો તેના 4થી 6 હજાર થઇ ગયા છે અને રામ મંદિરની આજુબાજુની જમીનના ભાવ 3,000 ચાલતા હતા તેના સીધા 10થી 15000 પહોંચી ગયા છે.
Top News
Published On
IPL 2025 ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની વિજય પરેડ દરમિયાન બેંગલુરુમાં ભાગદોડ થઈ હતી, આ દુ:ખદ અકસ્માતમાં ...
મૂવિ જેવી છે ટ્રમ્પ-મસ્કની વાર્તા, જુઓ દોસ્તી તૂટતા તેઓ એકબીજા વિરુદ્ધ શું કહી રહ્યા છે
Published On
By Kishor Boricha
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચે કંઈ બરાબર નથી ચાલી રહ્યું. મસ્કે પહેલા DOGEમાંથી રાજીનામું...
રેપો રેટમાં ઘટાડાથી તમારી EMI કેટલી ઘટશે? જાણી લો
Published On
By Vidhi Shukla
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બે દિવસીય મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકની ચર્ચા બાદ આજે ફરી લોન લેનારાઓ માટે સારા...
અદાણી ગ્રુપે FY25માં ભર્યો રૂ. 75,000 કરોડનો ટેક્સ, ગયા વર્ષ કરતા 29% વધારે
Published On
By Nilesh Parmar
ગૌતમ અદાણી એક જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ એમના અદાણી ગ્રુપ દ્વારા દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તાજેતરના સમાચાર...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.