- Divinity
- પ્રયાગરાજમાં 45 દિવસના મહાકુંભમાં આટલા લાખ કરોડનો બિઝનેસ થશે
પ્રયાગરાજમાં 45 દિવસના મહાકુંભમાં આટલા લાખ કરોડનો બિઝનેસ થશે
By Khabarchhe
On

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025થી પવિત્ર મહાકુંભનો પ્રારંભ થઇ ગયો છે અને 26 ફેબ્રુઆરી સુધી મહાકુંભ મેળો ચાલવાનો છે.45 દિવસ સુધીમા લગભગ 40 કરોડ શ્રધ્ધાળુઓ મહાકુંભમાં સ્થાન કરવા આવશે તેવી ધારણા રાખવામાં આવી છે.
ઉત્તર પ્રદેશ સરકારની ધારણા છે કે એક શ્રધ્ધાળુ જો 5,000 રૂપિયાનો ખર્ચ કરશે તો ઉત્તર પ્રદેશમાં 2 લાખ કરોડ રૂપિયાનો ધંધો થશે અને સરકારની તિજોરી ટેક્સની આવકમાંથી છલકાઇ જશે.
મહાકુંભને કારણે હોટલ ઇન્ડસ્ટ્રીઝને બખ્ખાં થઇ ગયા છે. માત્ર પ્રયાગરાજ જ નહી, પરંતુ નજીકના શહેરોની હોટલો પણ ફુલ થઇ ગઇ છે અને ટ્રાવેલ્સ બિઝનેસને પણ ચાંદી થઇ ગઇ છે.
જો કે જાણકારોનું માનવું છે કે જે રીતે દેશમાં માહોલ છે એ જોતા કદાચ 4 લાખ કરોડની ઉપર પણ બિઝનેસ થઇ જાય તો નવાઇ નહીં લાગશે.
Related Posts
Top News
Published On
અરવિંદ કેજરીવાલ ભલે દિલ્હીમાં ન દેખાતા હોય, પરંતુ સત્તાના ગલિયારાઓમાં તેમની મજબૂત લોકપ્રિયતાનો અહેસાસ જોવા મળે છે. વિધાનસભા ચૂંટણીમાં...
સ્ટેડિયમની બહાર શું થયેલું? કેવી રીતે હું બચ્યો? બેંગ્લોરમાં ભાગદોડમાં ફસાયેલા નિખિલે જણાવી આખી વાત
Published On
By Vidhi Shukla
બેંગલુરુમાં બુધવારે એક મોટી દુર્ઘટના બની હતી જ્યારે લાખો ચાહકો IPL 2025 ની વિજેતા RCB ટીમની વિજય પરેડમાં હાજરી આપવા...
એક યુવક ટ્રેનમાં નકલી પાવર બેંક વેચી રહ્યો હતો, લેનારે તેને ખોલીને તપાસ કરી તો અંદર જોઈને ચોંકી ગયો!
Published On
By Kishor Boricha
ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરોની દરરોજ ઘણી ફરિયાદો આવતી રહે છે. ક્યારેક 'રેલ નીર' બોટલના ઓવરચાર્જિંગ વિશે, ...
ગુજરાતના હવામાન વિભાગની આગાહી છે 8 જૂન સુધી આ જિલ્લામાં વરસાદ પડશે
Published On
By Rajesh Shah
ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે, આમ તો ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાની સંભાવના હતી, પરંતુ દક્ષિણ દિશા તરફ વરસાદ અટકી...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.